________________
५१
प्रमेयचन्द्रिका टीका श० १० उ० २ ० २ योनिस्वरूपनिरूपणम् एकेन्द्रियाणां संकृतायोनिर्भवति तथा स्वभावत्वात्, नैरयिकाणामपि संवृतैव योनिभवति, यतो नारक निष्कुटाः नारकस्थानानि संवृतगवाक्षसदृशा भवन्ति तेषु च जातास्ते वर्द्धमानशरीरास्तेभ्यः पतन्ति शीतेभ्यो निष्कुटेभ्यः उष्णेषु नारकेषु इति, एवं देवानामपि तैत्रयोनिः यतो देवशयनीये दृष्यान्तरिताऽगुळासंख्यात भागमात्रावगाहनो देव उत्पद्यते इति । तथा कइविहाणं भंते! जोणी पण्णत्ता ? गोमा ! तिविहा जोणी पण्णत्ता, तंजहा- कुम्मुन्नया, संखावत्ता, वंसीपत्ता" इत्यादि
"
66
एकेन्द्रिय, नारक और देव इनके संवृत योनि होती है । विकलेन्द्रियोंके विवृत योनि होती है। गर्भजपंचेन्द्रियतिर्यञ्च और मनुष्योंके संवृतविवृत योनि होती है। एकेन्द्रियों की जो संवृत योनि होती है वह तथास्वभाव होने से होती है। नैरथिकों के जो संवृत योनि होती है वह इसलिये होती है कि उनके स्थान संवृत गवाक्ष जैसे होते हैं। उनमें उत्पन्न हुए बढते हुए शरीरवाले वे नारक उन शीत निष्कुटों - उत्पत्तिस्थानों से उष्ण नारकों में गिरते हैं । उष्ण निष्कुटों से (क्षेत्र से) शीतनारकों में गिरते हैं। देवोंको भी यही संवृत योनि होती है क्यों कि देवशय्या के ऊपर दुष्पान्तरित अङ्गुलके असंख्यातवें भागमात्र अबगाहना वाला देव उत्पन्न होता है। तथा 'कइविहाणं भंते! जोणी पण्णत्ता' हे भदन्त ! योनि कितने प्रकार की कही गई है ? 'गोयमा' हे गौतम! 'तिविहा जोणी पण्णत्ता' योनि तीन प्रकार की कही गई है।
એકેન્દ્રિયને, નારકને અને દેવને સનૃતયેાનિ હાય છે. વિકલેન્દ્રિયાનેદ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને-વિદ્યુતયેાનિ હાય છે. ગર્ભ` જ પચેન્દ્રિય તિય ચ અને મનુષ્યે ને સંવૃતવૃિતયેાનિ હોય છે. એકેન્દ્રિયાને જે સંવૃતયૈાનિ હાય છે તે તથાસ્વભાવ ( એવા સ્વભાવ)ને લીધે હોય છે. નારકોને સંવૃતયેાનિ હાવાનુ' કારણ એ છે કે તેમનાં સ્થાન સંવૃત ગવાક્ષ જેવાં હાય છે. તેમાં ઉત્પન્ન થયેલાં અને વૃદ્ધિ પામતાં શરીરવાળાં તે નારકા તે શીત નિષ્કુટામાંથી (ઉત્પત્તિસ્થાને માંથી ઉષ્ણુ નારકામાં પડે છે, અને ઉષ્ણુ નિષ્કુટામાંથી શીતનારકામાં પડે છે. ધ્રુવેને પણ એવી સાંવૃતાનિ જ હાય છે, કારણ કે દેવશય્યાની ઉપર દૃષ્ટાન્તરિત આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ જ અવગાહનાવાળા દેવ ઉત્પન્ન થાય છે.
66
તથા कs विहाणं भंते! जोणी पण्णत्ता ? " ३ लगवन् ! योनि डेटला પ્રકારની કહી છે ?
" गोयमा ! ” डे गौतम । “तिविहा जोणी पण्णत्ता- तंजहा- कुम्मुन्नया, , संखा
શ્રી ભગવતી સૂત્ર : ૯