SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ भगवतीस्त्रे वम् भवति, द्वयादि पत्रावस्थायां तु अनेकजीवं भवति, इत्यादिकम् पूर्वोक्तरीत्या स्वयमूहनीयम् । अन्ते गौतमो भगवद्वाक्यं प्रमाणयन्नाह-' से भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! तदेवं-भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं-भवदुक्तं सत्यमेवेति ।मू०१॥ इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपदभूषित बालब्रह्मचारी 'जैनाचार्य' पूज्यश्री घासीलाल व्रतिविरचिता श्री "भगवती" मूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां एकादशशतकस्य षष्ठोद्देशकः समाप्तः ॥मू०११-६॥ भाणियच्या' हे गौतम इस पद्मजीव वक्तव्यता में उत्पलोद्देशक वक्तव्यता सब की सब यहां कहनी चाहिये। तथा-कमलविशेषरूप पद्म एकपत्रावस्था में एक है जीव जिसमें ऐसा होता है और जय वह द्वयादिरूप अनेक पत्रोंवाला हो जाता है-तब उसमें अनेक जीव हो जाते हैं-इसलिये वह अनेक हैं जीव जिसमें ऐसा हो जाता है। इत्यादिरूप से सब कथन उत्पल संबंधी जैसा कि उत्पलोद्देशक में किया गया है यहां पर कह लेना चाहिये । अन्त में गौतम भगवान् के वचनों में सत्यता ख्यापन करने के निमित्त 'सेवं भंते ! सेवं भंते ! ऐसा कहते हैं। इस प्रकार कहकर फिर अपने स्थान पर यावत् विराजमान हो गये ॥सू० १॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत " भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याका ग्यारहवें शतकका छट्ठा उद्देशा समाप्त।।११-६॥ હે ગૌતમ ! આગળ પહેલા ઉત્પલદ્દેશકમાં ઉત્પલવતી ની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહીં પવવત જીના વિષયમાં પણ સંપૂર્ણ રૂપે થવી જોઈએ. એટલે કે “કમળવિશેષ રૂપ પદ્મ જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં એક જીવનું અસ્તિત્વ હોય છે, પણ જ્યારે તે અનેક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં અનેક જીને સદ્ભાવ હોય છે,” ઇત્યાદિ સમસ્ત કથન અહી ઉ૫લેશકમાં કહ્યા પ્રમાણે ગ્રહણ થવું જોઈએ. ઉદ્દેશાને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત सीन छ “सेव भंते ! सेव भंते ! त्ति” 3 लाव! माये ॥ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા છે સૂ૦ ૧ ! જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ૧૧-દા શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy