SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ भगवतीसूत्रे एवं-पूर्वोक्तरीत्या कुम्भिकरूप वनस्पतिविशेषसम्बन्धिनः उद्देशकस्य या वक्तव्यता-सा निरवशेषा-सम्पूर्णा भणितव्या-वक्तव्या, तथा च नालिकः खलु वनस्पतिविशेषः एकपत्रावस्थायाम् एकजीवो भवति, द्वयादिपत्रावस्थायां तु अनेकजीवो भवति, इत्यादिकं स्वयमूहनीयम् । अन्ते गौतमो भगवद्वाक्यं सत्यापयन्नाह-'सेवं भंते ! सेव भंते ! त्ति' हे भदन्त ! तदेव-भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेव-भवदुक्तं सत्यमेवे ति ।मु०१॥ इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपदभूषित बालब्रह्मचारी 'जैनाचार्य' पूज्यश्री घासीलाल अतिविरचिता श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां एकादशशतकस्य पश्चमोद्देशकः समाप्तः॥सू०११-५॥ कुम्भिकरूप वनस्पति विशेष संबंधी उद्देशक की जो वक्तव्यता पूर्व में कही गई है-वही सब वक्तव्यता यहां पर भी कहनी चाहिये । तथानालिका वनस्पति विशेष एकपत्रावस्था में एक जीवरूप होती है और अनेक पत्रावस्था में अनेक जीवरूप होती है । इत्यादि सब कथन अपने आप लगा लेना चाहिये। अन्त में गौतम भगवान् के वचन को सत्य प्रमाणित करते हुए कहते हैं 'सेवं भंते सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने कहा है वह सर्वथा सत्य ही है, हे भदन्त ! जैसा आपने कहा है वह सर्वथा सत्य ही है। ऐसा कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥१० १॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके ग्यारहवें शतकका पांचवां उद्देशक समाप्त।।११.५॥ હે ગૌતમ! ચોથા ઉદ્દેશામાં કુંભિકસ્થ જીવની જેવી વક્તવ્યતા આપી છે, એવી જ વક્તવ્યતા અહીં પણ સંપૂર્ણત ગ્રહણ કરવી જોઈએ. એટલે કે “નાલિકા નામની વનસ્પતિ તેની એકપત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હોય છે અને અનેકપત્રાવસ્થામાં અનેક જીવેથી યુક્ત હોય છે,” ઇત્યાદિ સમસ્ત કથન અહીં લાગૂ પાડીને સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. અને ભગવાનનાં વચનોમાં પિતાની અપાર શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ स्वाभा छ छ- “सेवं भंते ! सेवं भंते ! त्ति" सावन ! माये ॥ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન ! આપે જે કહ્યું તે યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. તે સૂ૦ ૧ / જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા શતકને પાચમે ઉદ્દેશક સમાપ્ત ૧૧–પા શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy