________________
प्रमेयचन्द्रिका टीका श०१० उ०४ सू०१ चमरेन्द्रादीनां प्रायस्त्रिंशकनिरूपणम् १३३ त्रायस्त्रिंशकानां देवानां शाश्वतं नामधेयं प्रज्ञप्तम् , यत् न कदाचित् नासीत् , न कदापि न भवति, न कदाचित् न भविष्यति, यावत् ध्रुवम् शाश्वतम् , नित्यम् अच्छित्तिनयार्थतया-आदिम पाहतया अन्ये केचन माहेन्द्रादयः त्रायस्त्रिंशका देवावधान्ति, अन्ये के वन त्रास्त्रिशकाच उपपद्यन्ते जायन्ते नतु सर्वे सर्वथा व्युच्छिद्यन्ते इति भावः, अन्ते गौतमो भगवद्वाक्यं सत्यापयन्नाह-'सेवं भंते ! सेवं भंते ! ति' हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं-भवयुक्तं सत्यमेवेति ॥ सू० १॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक पञ्चदशभाषा
कलितललितकलापालापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक श्री शाहू छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुर राजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचिता श्री भगवतीसूत्रस्य प्रमेयचन्द्रिका
यायां व्याख्यायां दशमशतकस्य
।।चतुर्थोदेशः समाप्तः।।१०.४॥ शक देवोंको नाम शाश्वत कहा गया है। ऐसा नहीं है कि इनका नाम पहिले कभी नहीं था, वर्तमान में भी नहीं है और भविष्यत् में भी नहीं रहेगा. किन्तु यह पहिले भी था, अब भी है और भविष्यत् में भी रहेगा. इस प्रकार यह सदा रहता है। क्योंकि यह नाम ध्रुव, शाश्वत, नित्य कहा गया है । अनादि प्रवाह से वहां अन्य कितनेक उत्पन्न होते रहते हैं और अन्य कितनेक चवते रहते हैं, पर इनका यहां सर्वथा अभाव नहीं होता है। अब अन्त में गौतम भगवान् के वचनों દેવા હોય છે મહેન્દ્રથી લઈને અશ્રુત પર્યતન દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે તેમનું નામ ભૂતકાળમાં ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. ખરી વાત તો એ છે કે તેમનું નામ પહેલાં પણ હત વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ રીતે તેમનું નામ તે ત્રણે કાળમાં રહેનાર છે. કારણ કે તે નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ અનાદિ કાળથી ત્યાં એ ક્રમ ચાલ્યા કરે છે. કે કેટલાક ત્રાયશ્ચિંશકે ત્યાંથી એવે છે અને કેટલાક ત્રાયઅિંશકે ઉત્પન્ન થતા રહે છે, પરંતુ કદી પણ તેમને ત્યાં સર્વથા અભાવ સંભવી શક્યું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૯