________________
१३७
भगवतीसूत्रे प्रायस्त्रिंशकदेवतया उपपन्नाः, गौतमः पृच्छति-'जप्पमिदं च गं मते ! चंपिज्जा तायत्तीस सहाया, सेसं तंचेव जाव अन्ने उववति' हे भदन्त ! यत् प्रभृति च खलु-यदारभ्यैव किल चाम्पेयाः त्रयस्त्रिंशत् सहायाः शेषं तदेव-पूर्वोक्तरीत्यैव यावत्-गाथापतयः श्रमणोपासकाः ईशानस्य देवेन्द्रस्य देवराजस्य प्रायस्त्रिंशक देवतया उपपन्नाः, तत्मभृत्येव च खलु किम् एवमुच्यते-ईशानस्य देवेन्द्रस्य, देवराजस्य त्रायस्त्रिंशकाः देवाः त्रयस्त्रिंशत् सहायाः इति ? भगवानाह-हे गौतम! नायमर्थः समर्थः,-नैतत् संभवति, ईशानस्य खलु देवेन्द्रस्य देवराजस्य त्रायस्त्रिशकानां देवानां शाश्वतं नामधेयं प्रज्ञप्तम् , यत् न कदाचित् नासीत, अपितु सर्वदैव ____ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'जप्पभिइंचण भंते ! चंपिज्जा तायत्तीस सहाया-सेस तं चेव, जाव अन्ने उववज्जति' तो क्या हे भदन्त ! जयसे ये चंपानगर निवासी तेंतीस ३३ श्रमणोपासक गाथापति देवेन्द्र देवराज ईशान के प्रायस्त्रिंशक देव रूप से उत्पन्न हुए हैं, तभी से देवेन्द्र देवराज ईशान के गुरुस्थानीय तेतीस ३३ त्रायस्त्रिंशक हैं ऐसा कहा गया है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है क्योंकि देवेन्द्र देवराज ईशान के त्रायस्त्रिंशक देवों का काम शाश्वत कहा गया है। ऐसा नहीं है कि यह नाम वहाँ पहिले कभी नहीं था, वर्तमान में वहां यह नाम नहीं है और भविष्यत् में भी वहां यह नाम नहीं रहेगा-कारण यह नाम वहां पहिले भी था, अब भी है और आगे भी रहेगा-इस तरह यह नोम वहां हर एक काल અને પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ, ઈશાનના ત્રાયઅિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે.
गौतम स्वामीन। प्रश्न-" जप्पभिई च ण भते! च पिज्जा तायत्तीस महाया सेस त चेत्र, जाव अन्ने उववज्जति" सन् ! यारथी या नगरी નિવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થો દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના ત્રાયઅિંશક દે રૂપે ઉત્પન્ન થયા છે ત્યારથી જ શું એમ કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને સહાયભૂત થનારા ૩૩ ત્રાયશ્ચિંશક દે છે ! શું તે પહેલાં ઈશાને દ્રના સહાયક ત્રાયશ્ચિંશક દેવાનું અસ્તિત્વ જ ન હતું ?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! એ વાત બરાબર નથી કારણ કે દેવેન્દ્ર દેવરાજ ઇશાનના ત્રાયઅિંશક દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે પહેલાં ત્યાં તેમનું નામ (અસ્તિત્વ) ન હતું, કે વર્તમાનમાં નથી, કે ભવિષ્યમાં નહીં હોય. ઈશાનેન્દ્રની પાસે ભૂતકાળમાં પણ ત્રાયસિંશક દે હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તેમનું નામ તે ત્યાં
શ્રી ભગવતી સૂત્ર : ૯