SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी०० ९ ३० ३१ सू०३ भवान्तरप्रवेशनकनिरूपणम् ७३ अथ रत्नप्रभा-धूमप्रभेतिपृथिवीद्वयमाश्रित्य भङ्गानाह–एको रत्नप्रभायाम् एको धूमपभायां, द्वौ तमायां भवतः१. एको रत्नप्रभायाम् , एको धूमप्रभायां, द्वौ अधःसप्तम्याम् २१ तथा एको रत्नप्रभायां, द्वौ धूमप्रभायाम् , एकस्तमायां भवति १। एको रत्नप्रभायां, द्वौ धूमप्रभायाम् , एकः अधःसप्तम्यां भवति२ । तथा द्वौ रत्नप्रभायाम् , एको धूपप्रभायाम् , एकस्तमायां भवति १॥ द्वौ रत्नप्रभायाम् , एको धूमप्रभायाम् , एकः अधःसप्तम्यां भवति २। इति एड् भङ्गाः ६ । पूर्वोक्तषट् त्रिंशद्भङ्गसंमेलने जाताः द्वाचत्वारिंशद्भङ्गाः ३६-६८४२ । है, इस प्रकार से यतृतीय विकल्प के तीन भंग हैं। सथ तीनों विकल्पों के ये ९ भंग हो जाते हैं । २७ पूर्वोक्त भंगों में ९ ये भंग मिलाने से ३६ भंग आ जाते हैं । रत्नप्रभा और धूमप्रभा इन दो पृथिवियों को आश्रित करके जो इन तीन विकल्पों के भग आते हैं-घे इस प्रकार से हैं- अथवा एक रत्नप्रभा में, एक धूमप्रभा में और दो तमः प्रभा में उत्पन्न हो जाते हैं १, अथवा-एक रत्नप्रभा में, एक धूमप्रभा में और दो अधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाते हैं २, तथा एक रत्नप्रभा में दो धूमप्रभा में और एक तमः प्रभामें उत्पन्न हो जाता है १, अथवा एक रत्नप्रभा में, दो धूमप्रभा में और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है २, तथा-दो रत्नप्रभा में, एक धूमप्रभा में और एक तमः प्रभा में उत्पन्न हो जाता है १, अथवा-दो रत्नप्रभा में एक धूमप्रभा में और एक अध: ससनी में उत्पन्न हो जाता है २, इस प्रकार से ये ६ भंग हैं। कुल सब भंग यहां तक ३६ और ६ मिलाकर ४२ हुए हैं। થાય છે. ર૭ પૂર્વોક્ત ભાંગાઓ સાથે આ નવ ભાંગાઓને સરવાળે કરવાથી ૩૬ ભાંગાઓનું કથન અહીં પૂરું થાય છે. હવે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની પૃથ્વીઓના વેગથી નીચે પ્રમાણે ૬ ભાંગાઓ થાય છે–(૧) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે તમ:પ્રભા માં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રતનપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉતપન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, બે ઘૂમપ્રભામાં અને એક અધ:સપ્તમીમાં ઉત્પન્ન થાય છે. ( ૫ ) અથવા બે રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે રત્નપ્રભામાં. એક ધૂમપ્રભામાં અને એક અધઃ સપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે, આ રીતે ૬ ભાંગા થાય છે. પૂર્વોક્ત ૩૬ભાંગામાં આ ભાંગા ઉમેરવાથી ક૨ભાંગાનું કથન અહીં પૂરું થાય છે. भ १० શ્રી ભગવતી સૂત્ર: ૮
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy