SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ भगपतीले पृच्छति-हे भदन्त ! चत्वारो नैरयिकाः नैरयिक प्रवेशनेन प्रविशन्तः किं रत्नप्रभायां भवन्ति ? कि वा शर्करामभायां, वालुकाप्रभायां, पङ्कपभायां, धूमप्रभायां, तमायाम्, अधःसप्तम्यां वा भवन्ति ? इति पृच्छा । भगवानाह-'गंगेया ! रयणप्पभाए वा होज्जा, जाव अहेसत्तमाए वा होज्जा ७ । हे गाङ्गेय ! नैरयिकभवप्रवेशनं कुर्वन्तश्चत्वारो नरयिकाः रत्नप्रभायां वा भवन्ति, यावत-शर्करामभायां वा, वालुकाममायां वा, पङ्कममायो वा, धूमप्रभायां वा. तमायां वा, अध:सप्तम्यां वा भवन्ति, इति सप्त भङ्गाः७ । अथ चतुणी नरयिकाणां नरकद्वयसंयोगे हे भदन्त ! चार नारक नरयिक प्रवेशनक द्वारा नारकभवग्रहण करते हुए क्या रत्नप्रभा मे होते हैं ? या शर्कराप्रभा में होते हैं ? या वालु. काप्रभा में होते हैं ? या पङ्कप्रभा में होते हैं ? या धूमप्रभा में होते हैं ? या तमः प्रभा में होते हैं ? या अधः सप्तमी में होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-(गंगेया) हे गांगेय ! (रयणप्पभाए वा होज्जा, जाव अहे सत्तमाए वा होज्जा ७) नैरयिक भवमें प्रवेश करते हुए चार नैरयिक रत्नप्रभा में भी हो सकते हैं-अर्थात् रत्नप्रभा में भी वे जन्म धारण कर सकते हैं, शर्कराप्रभा में भी हो सकते हैं, वालुकाप्रभा में भी हो सकते हैं, पङ्कप्रभा में भी हो सकते हैं, धूमप्रभा में भी हो सकते हैं, तमःप्रभा में भी हो सकते हैं और अधः सप्तमी में भी हो सकते हैं। तात्पर्य कहने का यह है कि जिस प्रकार से दो नारक रत्नप्रभादि सातों पृथिवियों में जन्म धारण कर सकते हैं-अतः इन सात पृथिवियों को आश्रित करके इनके सात કરતાં ચાર નારક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરા પ્રભામાં ઉત્પન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધ: સપ્તમીમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન્ન થાય છે? महावीर प्रभुन। उत्तर-( रयणप्पभाए वा होज्जा. जाव अहे सत्तमाए वा होजा) 3 गांगेय ! अन्य गतिमाथी नयिलमा प्रवेश ४२ता यार નારકો રત્નપ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે, શર્કરા પ્રભામાં પણ ઉત્પનન થઈ શકે છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, પંકપ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે, તમ.પ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને અધઃસપ્તમીમાં (તમસ્તમપ્રભામાં ) પણ ઉત્પન્ન થઈ શકે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – જેવી રીતે બે નારકે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકે છે, તેથી સાતે પૃથ્વીમાં તેમના જન્મની અપેક્ષાએ સાત વિક૯૫ श्रीभगवती. सूत्र: ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy