________________
प्रमेयचन्द्रिका टी० ० ९ उ० ३२ सू० ३ भवान्तरप्रवेशनकनिरूपणम्
५३
दश, एवं वालुकाप्रभयाऽष्टौ, पङ्कमभया पद, धूमप्रभया चत्वारः, तमःप्रभया द्वाविति द्विकसंयोगे द्विचत्वारिंशत् (४२), त्रिकसंयोगे तु तासां पञ्चत्रिंशद् भ । गम्याः। तदेवमेते त्रयाणां नैरयिकाणां सर्वे ७+४२+३५=८४ चतुरशीतिमेगा इति।
- त्रयाणां नैरयिकाणां कोष्टकम्
त्रयाणाम्-एकसंयोगे-७
"-द्विकसंयोगे-४२
"-त्रिकसंयोगे-३५
सर्वसंमेलने-८४ भङ्गाः। अथ चतुणों नैरयिकाणां नरकद्विक-नरकत्रिक-नरकचतुष्टयसंयोगेन दशाधिकशतयभङ्गा(२१०)भवन्ति, तान् प्ररूपयितुमाह-वत्तारि भंते !' इत्यादि। 'चत्तारि भंते! नेरइया नेरइयपवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा ? पुच्छा' गाङ्गेयः वालुकाप्रभा के साथ में ४-४ विकल्प, पङ्कप्रभा के साथ में ३-३ चिकल्प, धूमप्रभाके साथ में २-२ विकल्प, और तमप्रभा के साथ मे १-१ विकल्प इस प्रकार से द्विक संयोग में ४२ विकल्प होते हैं, त्रिकसंयोग में ३५ सब मिलकर ८४ भंग हो जाते हैं। ___अब चार नैरयिकों के नरकएकत्व नरकद्रिक नरकत्रिक और नरकचतुष्टय के संयोग से २१० भंग जो होते हैं सो उनकी प्ररूपणा सूत्रकार करते हैं-इसमें गांगेय ने प्रभु से ऐसा पूछा है-(चत्तारि भंते नेरड्या नेरइयपवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा? पुच्छा) એને યોગ કરવાથી પ-૫, વાલુકા પ્રભા સાથે બાકીના ચાર પૃથ્વીના પેગથી ૪-૪, પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના યોગથી ૨-૨ અને તમ પ્રભા સાથે તમતમપ્રભાના યોગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે દ્વિક સંયે ગી વિકલ્પ ૪૨ બને છે અને ત્રિક સંગી વિક૯ ૩પ બને છે એકંદરે ૮૪ વિકલ્પ બને છે.
હવે અન્યગતિમાંથી નારકગતિમાં પ્રવેશ કરતા ચાર નારકોના એકત્વ, નરકટ્રિક, નરકત્રિક અને નરક ચતુષ્કના સંયોગથી જે ૨૧૦ વિકલ્પ (ભાંગા) થાય છે, તેમની સૂત્રકાર પ્રરૂપણ કરે છે–
આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ है-" चचारि भंते ! नेरइया नेरइयपवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होजा पुच्छा ) नैयि प्रवेशन द्वारा अन्य गतिमाथी नासपने डर
શ્રી ભગવતી સૂત્ર: ૮