SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ममेयचन्द्रिकाटी० श०९४०३३ सू०१३ महावीरवाक्यं प्रति जमालेर श्रद्धानि० ५९७ मयमाशयः - नाकृतम् अभूतमविद्यमानं क्रियते अभावात् - गगनकुसुमवत्, यदि पुनरकतमपि असदपि क्रियते तदा खरविषाणमपि क्रियताम् असस्वाविशेषात्, अथच थे कृतकरणपक्षे नित्यक्रियादयो दोषाः प्रतिपादितास्ते च असत्करणपक्षेsपि समाना एव, तथाहि नात्यन्तमसत् क्रियते असद्भावात् खरविषाणवत्, यदि चात्यन्तादपि वस्तु क्रियते तदा सर्वदा तटकरणप्रसङ्गः, न हि अत्यन्तासतः करणे क्रियासमाप्ति र्भवति । तथाऽत्यन्तासतः करणे क्रियावैफल्यं च स्यादसस्वादेव खरविपाणत्रत् किश्व अविद्यमानस्य करणाभ्युपगमे नित्यक्रियादयो दोना दुर्निवारा आपतन्ति, अत्यन्ताभावरूपस्त्रात् खरविषाणवत्, विद्यमानअकृत, अमृत्-अविद्यमान होता है, वह अभाव विशिष्ट होने से गगनकुसुमकी तरह किया नहीं जाता है, यदि अकृत-असत् भी किया जाये तो खरविषाण गधाका सिंगभी किया जाना चाहिये. क्योंकि यहभी तो असत् होताहै । तथा कृतको करने के पक्षमें जो नित्य करने आदिरूप दोष मकट किये गये हैं, वे असत् पदार्थही उत्पन्न होता है, इस पक्षमें भी प्रकट किये जा सकते हैं-अतः इन दोषोंको उभयत्र समानता है। जैसेयदि सर्वथा असत् पदार्थही किया जाता है-ऐसा माना जावे तो खरforest तरह जो सर्वथा असत् होता है, वह कभी भी नहीं किया जा सकता क्योंकि ऐसा पदार्थ अपने मूलरूपसे ही जब अविद्यमान है, तब उसका करना कैसे बन सकता है. यदि ऐसे पदार्थका करना स्वीकार એવુ' માનતા હતા કે જે અકૃત-અભૂત-અવિદ્યમાન હાય છે તે અભાવ વિશિષ્ટ હોવાથી આકાશપુષ્પની જેમ નિર્મિત કરી શકાતું નથી, જે અકૃત ( વિદ્યમાન ) ની નિષ્પત્તિ કરાય છે એવું માનવામાં આવે તે ખર. વિષાણુન ( ગધેડાના શિંગની ) નિષ્પત્તિ પણ કરી શકાય છે એમ સ્વીકારવુ’ પડશે, કારણ કે તે પણ મસત્-અવિદ્યમાન જ હોય છે. તથા કૃતને કરવાની તરફેણમાં નિત્ય કરવા આદિ રૂપ જે દોષ પ્રકટ કરવામાં આવ્યા છે, તે અસત્-અકૃતને કરવાની તરફેણુમાં પણ પ્રકટ કરી શકાય છે. આ રીતે અને પો આ ષાની સમાનતા છે. જેમકે...સથા વિદ્યમાન પદાર્થનું જ નિર્માણ કરાય છે. એવુ' એ માનવામાં આવે, તે ગધેડાના શિગની જેમ જે સર્વથા અસત (અવિદ્યમાન) છે તેનું નિર્માણુ કદી પણ કરી શકાતુ નથી-કારણ કે એવા પદાર્થ જે તેના મૂળ રૂપે જ અવિદ્યમાન છે, તે તેની નિષ્પત્તિ કરવાનુ... કેવી રીતે શકય તે એવા પદાર્થનું નિર્માણુ કરવાનું શકય માનવામાં આવે તે કાં બને શ્રી ભગવતી સૂત્ર : ૮
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy