SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श०१उ०३३९०१३ महावीरवाक्यं प्रति जमालेरश्रद्धानि० ५८९ त्रित इब पुनः पुनः स्मरणरूपो विरोधिविचार उद्भुतः, ततः कल्पितः स एव विरोधिविचारः पल्लवित इच 'अश्रद्धेयो महावीरः' इत्येवं व्यवस्थायुक्तः, ततः प्रार्थितः स एव विरोधिविचारः पुष्पित इव 'नेष्टो मम महावीरः' इत्येवं सीकृतः, मनोगतः संकल्पः समुदपद्यत-समुत्पन्नः, 'जं णं समणे भगवं महावीरे एवं आइक्खइ, जाव एवं परूवेइ-एवं खलु चलमाणे चलिए उदीरिज्जमाणे उदीरिए, जाब निजरिज्जमाणे णिज्जिण्णे तं गं मिच्छा' यत् खलु श्रमणो भगवान् महावीरः एवं-वक्ष्यमाणरीत्या आख्याति, यावत्-भावते, प्रज्ञापयति, विकसित होकर चिन्तितरूपवाला-पुनः २ स्मरण रूपवाला बन गया, इसका भी कारण भगवान के प्रति उसकी विरोधि भावना या अश्रद्वाही है। अब यही विरोधि विचाररूप चिन्तित संकल्प आगे कुछ अधिक विकसित रूपवाला बन कर पल्लवित हुएकी तरह कल्पित रूपवाला बन गया, जिससे उसमें ऐसी व्यवस्थाकी स्थिति आ गई कि महावीर अश्रद्धेय है। इसके बाद वह विरोधि विचाररूप संकल्प और कुछ अधिक विकसित रूपवाला बनकर पुष्पितको तरह प्रार्थित विशेषणसे युक्त हो गया अतएव उसने " महावीर मुझे इष्ट नहीं है " ऐसा रूप धारण कर लिया, मनोगत इसे इसलिये कहा गया है, कि जमालि अनगारने अपने इस संकल्पको किसी दूसरेसे प्रकट नहीं किया अपने मनमेंही रखा, यह कैसा संकल्प उत्पन्न हुआ इसके लिये सूत्रकार 'जणं समणे भगवं महावीरे एवं आइक्वह, जाव एवं परूवेह-एवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए, जाप निज्जरिज्जमाणे णिज्जिपणे तं गं मिच्छा' इस सूत्रपाठद्वारा व्यक्त करते हैं-जमालि अनगारने सोचा कि श्रमण भगवान महावीर जो ऐसा कहते हैं यावत् તેના મનમાં વારંવાર આવવા લાગ્યો. જેમ અંકુરમાંથી બે કુમળી પાંદડી ટી નીકળે છે તેમ તે વિચાર તેના હૃદયમાં વધારે વિકસિત થવા માંડે. તેથી તેને ચિતિત કહ્યો છે. તે વિચાર ચિતિત રૂપવાળો બતવાનું કારણ પણ જમાલીની ભગવાન પ્રત્યેની વિરોધી ભાવના અને અશ્રદ્ધા જ હતી. જેમ કોઈ લતા વિકસિત થઈને પલવિત થાય છે, તેમ જ માલીને તે ચિતિત વિચાર વધારે વિકસિત થઈને કલ્પિત રૂપવાળ બની ગયો અને તેથી જ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે તેને એમ લાગવા માંડયું કે “મહાવીર પ્રભુનાં વચને અશ્રદ્ધેય છે જેમ પલ્લવિત લતા વધારે વિકસિત થઈને પુષિત બને છે, તેમ જમાલીને તે વિચાર વધારે વિકસિત થઈને પ્રાર્થિત વિશેષણથી યુકત બની ગયે, અને તે કારણે તે વિચારે એનું રૂપ ધારણ કર્યું કે Aab श्री. भगवती सूत्र : ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy