SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवन्द्रिकाटी००९उ०३२ सू०१ नैरयिकाद्युत्पादादिसान्तरनिरन्तरतानि० ३४५ नरकमें उत्पन्न हो जाते हैं। ये उपर्युक्त तीन विशेषण-" कदिघ, कर्म भारिकता, कर्मगुरुसंभारिकता" शुभ कर्मों की अपेक्षासे भी होते हैं-सो ये विशेषण यहां शुभ कर्मों की अपेक्षासे दिये गये गृहीत न हों-इसलिये मूत्रकारने 'असुभाणं कम्माणं उदएणं, असुभाणं कम्माणं विवागणं, असु भाणं कम्माणं फलविवागणं' ऐसा कहा है। इन नारकोंको जो कोदय होता है वह शुभ कर्मों का उदय नहीं होता है किन्तु अशुभ कर्मों काही उदय होता है, कर्मो का उदय प्रदेशकी अपेक्षासे भी हो सकता है, सा ऐसा उदय इनको नहीं है किन्तु विपाकको अपेक्षासे कर्मों का उदय इनको है अर्थात् इनको बद्ध कर्मों के रसकी अनुभूति (अनुभव) होती रहती है । यह बद्धरसानुभूति इनके मन्द भी हो सकती है अतः ऐसी अनुभूति इनको नहीं होती है किन्तु अलाबु-तुंबडी आदिका विपाक जिस प्रकारसे अत्यंत अनिष्टकारक होता है उसी प्रकारसे इनके बद्ध कर्मो का जो रसरूप विपाक है वह अत्यन्त अनिष्ठ प्रकर्षावस्थावाला होता है- इन सब कारणों के प्रभावसे रयिक अपने आप नैरयिकोमें उत्पन्न होते हैं । 'नो असयं नेरइया नेरइएसु અતિશય ભારે કર્મોના ભારથી દબાયેલે જીવ અગતિ રૂપ નરકમાં ઉત્પન્ન थ, नय छे. ७५युत र विशेष!-“कर्मोदय, कर्मभारिकता, कर्मगुरुसभारिकता" शुभ मानी भरक्षा ५ श छे. मी मा विशेष। શુભ કર્મોને લાગુ પડતો નથી પણ અશુભ કર્મોને લાગુ પડે છે એ પ્રકટ ४२वाने भाटे सूत्रा३ " असुभाणं कमाणं उदएणं, असुभाणं कम्भाणं विवागेण', असुभाण कम्माणं फलविवागणं " AL पहोन। प्रया॥ ये त ना२. કેના શુભ કર્મોને ઉદય થવાથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડતું નથી પણ અશુભ કર્મોના ઉદયથી જ તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. કર્મોને ઉદય પ્રદેશની અપેક્ષાએ પણ સંભવી શકે છે, પણ અહીં એવા ઉદયની વાત કરી નથી, અહીં તો વિપાકની અપેક્ષાએ કર્મને ઉદય તેમને થયેલ બતાવ્યા છે. એટલે કે તેમને બદ્ધકર્મોના રસની અનુભૂતિ થતી રહે છે. તે બદ્ધરસાનુ ભૂતિ મન્દ પણ હોઈ શકે છે. પરંતુ તેમને એવી મન્દ અનુભૂતિ થતી નથી પણ જેમ તુંબડી આદિને વિપાક જેમ અત્યન્ત અનિષ્ટકારક હોય છે તેમ તેમના બદ્ધકને જે રસરૂપ વિપાક છે તે અત્યન્ત અનિષ્ટ પ્રકર્ભાવસ્થાવાળો હોય છે. આ બધાં કારણકલાપના પ્રભાવથી નારકે પિતાની જાતે જ નરમ wi Gपन्न थाय छ, “नो असय नेरइया नेरइएसु उववज्जति" वरनी શ્રી ભગવતી સૂત્ર: ૮
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy