________________
भगवतीसूत्रे ततोऽनन्तरसमयेषु च भन्स्यत्येव, न तु न भन्स्त्यतीति, समयमात्रस्य बन्धस्येहाभावात् , मोहोपशमनिर्ग्रन्थस्य समयानन्तरमरणेन ऐर्यापथिककर्मबन्धरूपः समयमात्रस्तु न षष्ठविकल्प हेतुः संभवति, ग्रहणाकर्षस्यैव प्रकृते प्रक्रान्तत्वे न तदनन्तरैर्यापथिककर्मबन्धाभावस्य भवान्तरवर्तित्वात् , यदि तु सयोगिचरमसमये बध्नाति ततोऽनन्तरं न भन्त्स्यतीति उच्यते तदा सयोगिचरमसमये यद् बध्नाति तद्बन्धपूर्वकमेव स्यात् नाबन्धपूर्वकमिति तत्पूर्वसंमये तस्य बन्धकत्वात् द्वितीये एवं -तब वह इसे वांधता है-इस तरह से यह कथन तो बन सकता हैपरन्तु "अनन्तर समयों में भी वह इसे नहीं बांधेगा" यह कथन नहीं बनता है क्यों कि उपशान्त मोहादि की लब्धता के अनन्तर समयों में भी यह उसे बांधेगा ही कारण समयमात्र बंध का यहां अभाव है। अतः " नहीं बांधेगा" यह बात नहीं बनती है। भाहोपशमनिग्रन्थ का समयानन्तर में मरण हो जाने से ऐर्यापथिक कर्मबन्ध का समयमात्र छठे भंग का हेतु हो जावेगा सो ऐसी बात भी नहीं कहनी चाहियेक्यों कि यहां पर ग्रहणाकर्षक का ही प्रकरण चल रहा है इसलिये तदनन्तर समय में जो ऐपिथिक कर्म के बंध का अभाव होगा वह तो भवान्तरवर्ती कहलावेगा। यद्यपि सयोगी के चरम समय में इस ऐपिथिक कर्म का बन्ध जीव करता है-अनन्तर समयों में फिर वह उसका बंध नहीं करेगा-इस तरह से यदि इस छठे भंग को बनाने के लिये कहा जावे-तो ऐसा कहना भी नहीं बनता है-क्यों कि सयोगी આ બંધ કરી રહ્યો છે. આ પ્રકારની બે વાત તે સંભવી શકે છે, પરન્ત. “આયની ઉત્તરાવસ્થામાં પણ તે તેને નહીં બાંધે ” આ વાત સંભવી શકતી नथी. २ ५शान्त मासाहिन यता (प्राHि) न॥ अनन्तर (पछीना) સમયમાં પણ તે આ કર્મને બંધ કરશે જ. કારણ કે સમય માત્ર બંધને વ્યા અભાવ છે. તેથી “બાંધશે નહીં ” એવી વાત સંભવી શકતી નથી. મહોપશમ નિગ્રંથનું સમયાન્તરમાં મરણ થઈ જવાથી ઐર્યાપથિક કર્મબંધને સમય માત્ર છઠ્ઠા વિકલ્પને હેતુ ( કારણ ) બની જશે. તેથી એવી વાત પણ કહેવી જોઈએ નહીં, કારણ કે અહીં ગ્રહણકર્ષનું પ્રકરણ જ ચાલી રહ્યું છે, ત્યારબાદના સમયમાં જે ઐર્યાપથિક કર્મબંધને અભાવ હશે, તે તે ભવાન્તર વર્તી ગણાશે. જો કે સગીના ચરમ સમયમાં આ ઐર્યાપથિક કર્મને બંધ જીવ કરે છે. અનન્તર સમયમાં તે ફરીથી તેને બંધ નહીં કરે–આ પ્રકારની પરિસ્થિતિમાં આ છઠ્ઠો બંધ બની શકે એમ કહેવું તે પણ બરાબર નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૭