SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ মনিকা তীক্ষা ২০৭০৪০৪ গুনা মবিলাখিয়ালিলিক ও श्रावकप्रभृतीनां या सकाशात्, केवल्युपासिकाया वा सकाशात् यावत् केवलिमज्ञप्तं धर्म श्रवणतया अस्त्येककः कश्चित् लभेत, केवलां वोघि बुध्येत, केवलामनगारितां प्रव्रजेत् , केवलं ब्रह्मचर्यवासमावसेत् , केवलेन संपमेन संयच्छेत् , केवलेन संवरेण संवृणुयात्, केवलमाभिनिवोधिकज्ञानं श्रुतज्ञानम् , अवधिज्ञानं, मनःपर्यवज्ञानं के श्रावक आदि से या केवली की उपासिका से यावत्-केवली प्रज्ञप्त धर्म को सुन करके उसे श्रवणज्ञानफलरूप से प्राप्त कर सकता है-जान सकता है, केवल बोधि का अनुभव कर सकता है, केवल अनगारिता को धारण कर सकता है, ब्रह्मचर्यवास में रह सकता है, केवलसंयम से संयम की यतना कर सकता है, केवल संवर से शुभाध्यवसायवृ. त्तिरूप संवर कर सकता है, केवल आभिनिबोधिकज्ञान को, केवल श्रुतज्ञान को, अवधिज्ञान को, मनः पर्यवज्ञान को और केवलज्ञान को उत्पन्न कर सकता है। तथा कोई एक जीव केवली से या यावत् उन की उपासिका से केवलिप्रज्ञप्त धर्म को श्रवण करके भी उसे श्रवणज्ञानफलरूप से प्राप्त नहीं कर सकता है, केवल शुद्धयोधि का अनुभव नहीं कर सकता है, केवल शुद्ध अनगारिता को (गृहस्थवास छोड़कर) धारण नहीं कर सकता है, शुद्ध ब्रह्मचर्यवास में नहीं रह सकता है-केवल संयम से संयम की यतना नहीं कर सकता है-केवल संवर से शुभा મેં એવું કહ્યું છે કેઈ જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક પાસે અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ વ્યક્તિ પાસે કેવલી પ્રજ્ઞસ ધર્મ શ્રવણ કરીને શ્રવણજ્ઞાન ફલરૂપે તેને (કેવલિ પ્રજ્ઞસ ધર્મને) પ્રાપ્ત કરી શકે છે જાણી શકે છે, શુદ્ધ સમ્યક્ત્વરૂપ બોધિને અનુભવ કરી શકે છે, અણુગારાવસ્થા ધારણ કરી શકે છે, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે, શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે, શુદ્ધ સંવર દ્વારા આસનો નિરોધ કરી શકે છે, શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને ઉત્પન્ન (પ્રામ) કરી શકે છે. પરંતુ કઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ કરવા છતાં પણ શ્રવજ્ઞાન ફળ રૂપે તેને પ્રાપ્ત કરી શકતું નથી, શુદ્ધ બધિને અનુભવ કરી શકતા નથી, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતું નથી, શુદ્ધ સંયમ દ્વારા સંયમની યતના કરી શકતા નથી, શુદ્ધ સંવર વડે શુભ श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy