SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ भगपतीसूत्रे रध्यवसायैरनन्तेभ्यस्तिर्यग्योनिकमनुष्य देवगति नाम्न्यश्चतस्र उत्तरप्रकृतयरतासांच खलु औपग्रहिकान् भवपोषकान् अनन्तानुबन्धिनः क्रोधमानमायालोभान् क्षपयति ताँश्च क्षपयित्वा अप्रत्याख्यानकषायान् क्रोधमानमायालोभान क्षपयति, ताँश्च क्षपयित्वा प्रत्याख्यानावरणक्रोधमानमायालोभान् क्षपयति, ताँश्च क्षपयित्वा संज्वलनक्रोधमानमायालोभान् क्षपयति, ताँश्च क्षपयित्वा पञ्चविधं ज्ञानावरणीयं, नवविधं दर्शनावरणीयं, पञ्चविधं च आन्तरायिकं तालमस्तककृत्तं च खलु मोहनीयं कृत्वा कर्मरजोविकरणकरम् अपूर्वकरणम् अनुमविष्टस्य अनन्तम् अनुत्तरम् में जन्म धारण नहीं करता है, इसी तरह से वह उन प्रशस्त अध्यसायों के प्रभाव से अनन्ततिर्यश्चों के भवों के ग्रहण से, अनन्त मनुष्य और देव संबंधी भवों के ग्रहण से, अपने को छुड़ा लेता है । तथा जो ये नैरयिक तिर्यग्योनिक, मनुष्य और देवगति नाम की चार उत्तर प्रकृतियां है सो इनकी औपग्राहिक-भवपोषक जो अनन्तानुबंधी संबंधी क्रोध, मान, माया, लोभ प्रकृतियां हैं उनका क्षय करता है, इनका क्षय करके फिर यह अप्रत्याख्यान क्रोध, मान, माया और लोभ इनका क्षय करता है इनका क्षय करके प्रत्याख्यानावरण क्रोध मान माया लोभ इनका क्षय करता है, इनके क्षय के बाद फिर यह संज्वलन क्रोध, मान, माया, और लोभ का क्षय करता है । इनका क्षय करके पांच प्रकार के ज्ञानावरणीय को, नौ प्रकार के दर्शनावरणीय को पांच प्रकार के आन्तरायिक को और मोहनीय को तालमस्तककृत्त करके कर्मरज के विखेનારમાં ઉત્પન્ન થતું નથી. એ જ પ્રમાણે તે પ્રશસ્ત અધ્યવસાયેના પ્રભાવથી અનંત તિર્યંચ ભવિગ્રહણથી, અનંત મનુષ્ય ભવગ્રહણથી પોતાની જાતને છોડાવી દે છે. તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની જે ચાર ઉત્તર પ્રકૃતિ છે તેમની ઔપગ્રહિક (ભવપષક) જે અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર પ્રકૃતિ છે, તેમને તે ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય કરે છે. તેમનો ક્ષય કરીને તે સંજવલન ક્રોધ, માન, માયા અને લેભનો ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોને, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મને, પાંચ પ્રકારના આન્તરાયિક કર્મોને અને મેહનીય કર્મોને ક્ષય કરે છે. જેમ મસ્તક છેદવાથી તાડવૃક્ષ ક્ષીણ થઈ જાય છે તેમ આ કર્મોનું આવરણ હટી જવાથી આત્મા પણ કર્મોથી રહિત श्री भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy