SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी००९ उ०३१ सू० ६ श्रुत्वाप्रतिपन्नावधिशानिनिरूपणम् ७४९ उपशान्तवेदको भवेत् ? किम्वा क्षीणवेदको भवेत् ? भगवानाह- णो उवसंत वेयए होज्जा, खीणवेयए होज्जा' हे गौतम ! अधिकृतावधिज्ञानी नो उपशान्तवेदको भवति, अयमवधिज्ञानी उपशान्तवेदो न भवति प्राप्तव्य केवलज्ञानस्यास्य विवक्षितत्वात् , अपितु क्षीणवेदको भवति । गौतमः पृच्छति 'जइ सवेयए होज्जा, किं इथिवेयए होज्जा पुरिसवेयए होज्जा,नपुंसगवेयए होज्जा,पुरिसनपुंसगवेयए होजा?' ज्ञानी अवेदक होता है तो क्या वह उपशान्त वेदवाला होने से अवेदक होता है या क्षीण वेदवाला होने से अवेदक होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-(णो उवसंतवेयए होजा, खीणवेयए होज्जा, ) हे गौतम ! वह उत्पन्नावधिज्ञानी उपशान्तवेदवाला होने से अवेदक नहीं होता है किन्तु क्षीण वेवाला होने से अवेदक होता है । तात्पर्य कहने का यह है कि उपशान्तवेदवाला होने से भी अवेदक जीव माना जाता है पर यहां पर ऐसा अवेदक भाव नहीं लिया है-क्यों कि यह प्राप्तव्य केवल ज्ञान की विवक्षा में है और जो उत्पन्नावधिज्ञानी प्राप्तव्य केवलज्ञान की विवक्षा से इष्ट होता है वह उपशान्तवेदवाला होने से अवेदकरूप से नहीं माना जाता है क्यों कि उपशान्त वेवाले जीव के केवलज्ञान की उत्पत्ति नहीं होती है-यह तो क्षीणवेदवाले जीव को ही होती है इस लिये यहां पर उपशान्तवेदवाले को अवेदक नहीं कहा गया है, किन्तु क्षीणवेदवाले को ही अवेदक कहा गया है। अब गौतमप्रभुसे ऐसा पूछतेहैं-(जह सवेयए होज्जा किं इत्थीवेयए તે શું તે ઉપશાન્ત વેદવાળે હોવાથી અવેદક હોય છે કે ક્ષીણ વેદવાળે હવાથી અદક હોય છે ? महावीर प्रभुनी उत्तर-( णो उबसंतवेयए होज्जा, खीणवेयए होज्जा) હે ગૌતમ ! તે ઉત્પન્નાવધિજ્ઞાની ઉપશાન્તવેદાળ હોવાથી અવેદક હોતું નથી પણ ક્ષીણદવાળે હોવાથી અવેદક હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉપશાન્ત વેદવાળા જીવને પણ અદક માનવામાં આવે છે, પણ અહીં એ અવેદકભાવ ગ્રહણ કરવામાં આવ્યું નથી. કારણ કે તે પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષામાં છે અને જે ઉત્પન્નાવધિજ્ઞાની પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષાથી ઈષ્ટ હોય છે તે ઉપશાન્ત વેચવાળો હોવાથી અદકરૂપે માની શકાતું નથી, કારણ કે ઉપશાન્ત વેદવાળા જીવને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, પણ ક્ષીણવેદ. વાળા જીવને જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી અહીં ઉપશાન વેદવાળાને અવેદક કહ્યો નથી, પણ ક્ષીણવાળાને જ અવેદક કહ્યો છે. गौतम स्वाभाना 48-(पइ सवेयए होज्जा किं इत्थीवेयप होजा, पुरि. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy