________________
अमेयचन्द्रिका टी० श०९ ३० ३१ सू०६ श्रुत्वाप्रतिपन्नावधिशानिनिरूपणम् ७२९ भावयतः प्रकृतिभद्रतया तथैव यावत् गवेषणं कुर्वतोऽवधिज्ञानं समुत्पद्यते, । स खलु तेन अवधिज्ञानेन समुत्पन्नेन जघन्येन अङ्गुलस्य असंख्येयभागम् , उत्कृष्टेन असंख्येयानि अलोके लोकप्रमाणमात्राणि खण्डानि जानाति, पश्यति । स खलु जैसी कही गई है-वैसी ही वह सब वक्तव्यता श्रुत्वा के धर्मादि प्राप्ति करने के ऊपर लगा लेनी चाहिये । उसमें और इसमें यहां तक के कथन में कोई अन्तर नहीं आता है। (तत्स णं अट्ठमं अट्ठमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावमाणस्स पगइभद्दयाए तहेव जाव गवेसणं करेमाणस्स ओहिनाणे समुप्पज्जइ, से णं ते णं ओहिनाणेणं समुप्पपणेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयप्पमाणमेत्ताई खंडाई जाणइ पासइ) केवलज्ञानी से या यावत् उनकी उपासिका से धर्मश्रवण करके सम्यग्दर्शन आदि जिस मनुष्य को प्राप्त हुए हैं ऐसे उस श्रुत्वा मनुष्य के निरन्तर लगातार अष्टम की तपस्या से आत्मा को भवित करने के कारण तथा प्रकृति से भद्र होने के कारण यावत् मार्ग की गवेषणा करते समय अवधिज्ञान उत्पन्न हो जाता है और वह इस उत्पन्न हुए अवधिज्ञान द्वारा कम से कम अकुल के असंख्यातवें भाग को जानता है और देखता है तथा अधिक से अधिक वह अलोक में लोक प्रमाणमात्र असंख्यात खण्डों को जानता
વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં કૃત્વાને અનુધર્માદિકની પ્રાપ્તિના વિષયમાં થવું જોઈએ. તે કથનમાં અને આ કથનમાં લક્ષીને मित शत नथी. (तस्सणं अटुमं अट्टमेणं अणिक्खित्तेण तवोकम्मेणं अप्पाणं भावमाणस्स पगइभद्दयाए तहेव जाव गवेसणं करेमाणस्स ओहिनाणे समुप्पज्जइ, से तेणं ओहिनाणेणं समुप्पण्णेतां जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयप्पमाणमेत्ताई खंडाई जाणइ पासइ) ज्ञानी પાસે અથવા તેમની ઉપાસિકા પર્યન્તની કેઈ વ્યક્તિ પાસે ધર્મશ્રવણ કરીને જે મનુષ્યને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલ હોય છે એવા કેવલી આદિ પાસે ધમ શ્રવણ કરનાર, નિરન્તર અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરનાર, પ્રકૃતિભદ્ર આદિ વિશેષણોવાળા પુરુષને “માર્ગની ગવેષણ કરતી વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, ” અહીં સુધી પૂર્વોક્ત પાઠ અહીં ગ્રહણ કરશે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાન વડે તે ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે, અને અધિકમાં અધિક અલેકમાં લેપ્રમાણ માત્ર અસંખ્યાત ખડેને જાણે છે અને દેખે છે. भ० ९२
શ્રી ભગવતી સૂત્ર : ૭