SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी००९ उ०३१ सू० ३ अवधिज्ञानिनो लेश्यादिनिरूपणम् ६९३ अन्तरायिकं तालमस्तककृत्तं च खलु मोहनीयं कृत्वा कर्मरज्जोविकरणकरम् अपूर्व हरणम् अनुप्रविष्टस्यानन्तम् अनुत्तरम् निर्व्याघातं निरावरणं कृत्स्नं प्रतिपूर्ण केवलवरज्ञानदर्शनं समुत्पन्नम् ॥ सू० ३ ॥ 11 टीका -' से णं भंते ! कसु लेस्सासु होज्जा ?' गौतमः पृच्छति - हे भदन्त ! स खलु विभङ्गज्ञानी भूत्वा अवधिज्ञानं चारित्रं च प्रतिपन्नः पुरुषः कतिषु लेश्यासु भवति ? भगवानाह - ' गोयमा ! तिसु विसुद्धलेस्सासु होज्जा' हे गौतम! स विभङ्गज्ञानी अवधिज्ञानं प्रतिपन्नः तिसृषु विशुद्धलेश्यासु भवति, यतो भावलेयासु प्रकार के दर्शनावरणीय कर्म को, पांच प्रकार के अन्तराय कर्म को और मोहनीय कर्म को छेदे गये मस्तक वाले तालवृक्ष के समान (क्षीण ) करके कर्मरजको विखेर देने वाले अपूर्वकरण में प्रविष्ट हुए उस अवविज्ञानी के अनन्त, अनुत्तर, व्याघातरहित, आवरणरहित, सर्व पदार्थों को पूर्णरूप से ग्रहण करने वाले, प्रतिपूर्ण और सर्वोत्तम ऐसा केवल ज्ञान केवलदर्शन उत्पन्न हो जाता है । टीकार्थ - सूत्रकार ने इस सूत्र द्वारा विभंगज्ञानी ही अवधिज्ञानी रूप से परिणत हो जाता है इस बात को वे उसकी लेइया आदिकों द्वारा वर्णन करते हैं - इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है - ( से णं भंते ! कह लेस्सासु होज्जा ) हे भदन्त ! वह जीव विभंगज्ञानी होकर अवधिज्ञानवाला और चरित्रवाला बनकर कितनी लेश्याओं में होता है ? पूछने का अभिप्राय ऐसा है कि वह जीव विभंगज्ञानी से अवधिज्ञान કમને, પાંચ પ્રકારના અન્તરાય કર્મને અને મેાહનીય કર્મીને છેદી નાખેલા મસ્તકવાળા તાલવૃક્ષ સમાન ( ક્ષીણુ ) કરીને કરજને વિખેરી નાખનાર અપૂવ કરણમાં પ્રવિષ્ટ થયેલા તે અવિધજ્ઞાનીને અનન્ત, અનુત્તર, વ્યાઘાતરહિત આવરણુરહિત, સર્વ પદાર્થોને પૂર્ણરૂપે ગ્રહણ કરનારૂં, પ્રતિપૂર્ણ અને સર્વોત્તમ દેવળજ્ઞાન, કેવળદર્શીન ઉત્પન્ન થઈ જાય છે. ટીકા—વિભગજ્ઞાની જ અવધિજ્ઞાની રૂપે પરિણત થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અધિજ્ઞાની જીવની લેશ્યા વગેરેનું પ્રતિ પાદન નીચેના પ્રશ્નોત્તરી દ્વારા કરે છે— गौतम स्वामीनो प्रश्न - ( से ण भंते ! कइ लेस्सासु होजा १ ) डे लहन्त ! વિભ’ગજ્ઞાનીમાંથી અધિજ્ઞાની રૂપે પિરણત થયેલા અને સભ્ય ચારિત્રયુકત અનેલા તે જીવ કેટલી લેસ્યાઓવાળા હોય છે ? ( લેશ્યાએ ૬ છે. તેમાંથી પહેલી ત્રણ લેશ્યાઓ અશુભ હે।ય છે અને છેલ્લી ત્રણુ લેશ્યાએ શુભ હોય છે. ) श्री भगवती सूत्र : ৩
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy