SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ प्रचन्द्रिका टी० श० ९ ४० ३१ सू० १ अश्रुत्वा धर्मादिलाभनिरूपणम् ६४५ 9 भवति, यस्य खलु धर्मान्तरायिकाणां कर्मणाम् एवं यावत् यस्य खलु केवलज्ञानावरणीयानां कर्मणां क्षयः कृतो भवति, स खलु अश्रुत्वा केवलिनो वा यात्रत् केवलिप्रज्ञप्तं धर्मं लभेत श्रवणतया, केवलां बोधिं बुध्येत, यावत् केवलज्ञानमुत्पादयेत् ॥ ० १ ॥ टीका- ' रायगिहे जाव एवं जयासी ' राजगृहे यावत् नगरे स्वामी समवसृतः, भगवन्तं महावीरं वन्दितुं पत् निर्गच्छति, वन्दित्वा धर्मोपदेशादिकं च जीव के ज्ञानावरणीयकर्मों का क्षयोपशम किया हुआ होता है, जिस जीव के दर्शनावरणीय कर्मों का क्षयोपशम किया हुआ होता है, जिस जीव के धर्मान्तरायिककर्मों का क्षयोपशम किया हुआ होता है इसी तरह से चरित्रावरणीयकर्मों के क्षयोपशम से लेकर मनः पर्ययज्ञानावरणीयकर्मे का क्षयोपशम किया हुआ होता है केवलज्ञानावरणीयकमें का क्षय किया हुआ होता है ऐसा जीव केवली से या यावत् उनके पक्ष की उपासिका से केवलिप्रज्ञप्त धर्म को श्रवण किये विना प्राप्त कर सकता है, शुद्ध सम्यक्त्व का अनुभव कर सकता है, यावत् केवलज्ञान को उत्पन्न कर सकता है । टीकार्थ- पूर्वोक्त स्वरूपवाले पदार्थ केवलिप्रज्ञप्त धर्म से जाने जाते हैं और उस धर्म को कोई जीव बिना सुने भी प्राप्त कर लेता है इत्यादि विषय को सूत्रकार ने इस सूत्र द्वारा प्रतिपादित किया है । (रायग जाव एवं वयासी) राजगृह नगर में महावीर स्वामी पधारे, उनको बन्दना के लिये और उन्हें नमस्कार करने के लिये वहां की परिषद् પશમ થયેા હાય છે, જે જીવના દર્શનાવરણીય કર્મના ક્ષાપશમ થયેા હાય છે, જે જીવના ધર્માન્તરાયિક કર્માંના ક્ષયાપશમ થ્યા હાય છે, એજ પ્રમાણે જે જીવના ચરિત્રાવરણીય કર્મોથી લઇને મન:પર્યય જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય થયેા હાય છે, એવા જીવ કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપસિકા પન્તની કાઈ પણ વ્યક્તિ પાસે કેલિપ્રજ્ઞક્ષ ધર્મનું શ્રવણુ કર્યા વિના પણ કેવલિપ્રજ્ઞમ ધર્મને પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેવળજ્ઞાન પન્તની ઉપયુકત સમસ્ત વસ્તુએ પ્રાપ્ત કરી શકે છે. ટીકાર્યં —પૂર્ણાંકત સ્વરૂપવાળા પદાર્થોને કેવલિપ્રજ્ઞપ્ત ધર્માંથી જાણી શકાય છે. અને તે ધર્મોને કોઈ જીવ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના પણ પ્રાપ્ત કરી લે છે, ઇત્યાદિ વિષયાનું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યુ છે. 66 रायगिहे जाव एवं वयासी " रामगृह नगरमा महावीर स्वाभी પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વણા નમસ્કાર કરીને તથા તેમના ધર્મપદેશ સાંભળીને લોકો પાતપાતાને સ્થાને श्री भगवती सूत्र : ৩
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy