SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसरी स्वैव जीवस्य संयमो भवति नवेतिप्रश्नः, संयमहेतुश्च प्रतिपादितः, तस्य संवरो भवति नवेतिप्रश्नः, संवरहेतुश्चोक्तः, आमिनियोधिकज्ञानम् आभिनिबोधिकज्ञानहेतुश्चोक्तः, एवमेव श्रुतज्ञानम् , अवधिज्ञानम् मनःपर्यवज्ञानम् , केवलज्ञानम् , धर्मबोधा, शुद्धसम्यक्त्वानुभवप्रभृति, केवल्यादिवचनश्रवण विनाऽपि कश्चित् धर्मादिकम् अनुभवति, तद्धेतुकथनं च, केवल्यादिवचनश्रवणं विनाऽपि कश्चित सम्यक्त्वादिकं स्वीकरोति, विभङ्गज्ञानोत्पत्तिः, सम्यग्दर्शनप्राप्तिः, चारित्रस्वीकारः, क्या जीव को संयम होता है या नहीं होता है ? ऐसा प्रश्न, होता भी है और नहीं भी होता है ऐसा उत्तर, इसमें कारणप्रदर्शन, इसी प्रकार से ऐसे जीव को संवर होता है या नहीं होता है ऐसा प्रश्न, होता भी है और नहीं भी होता है ऐसा उत्तर संवर होने में कारणप्रदर्शन आभि नियोधिकज्ञान, ऐसे जीव को होता भी है और नहीं भी होता है ऐसा कथन अभिनियोधिकज्ञान होने में हेतुप्रदर्शन इसी तरह से श्रुतज्ञान, अवधिज्ञान, मनः पर्यवज्ञान, केवलज्ञान, धर्मबोध, शुद्धसम्यक्त्वानुभव आदि को भी केवली आदि के वचनश्रवण किये विना जीव प्राप्त भी कर लेता है और नहीं भी प्राप्त करता है ऐसा कथन प्राप्ति होने में हेतुप्रदर्शन केवली आदि के वचनश्रवण किये विना भी कोई जीव सम्यक्त्व आदि को स्वीकार करता है ऐसा कथन विभङ्गज्ञान की उत्पत्ति, सम्यग्दर्शन की प्राप्ति, चारित्र की स्वीकृति, अवधिज्ञान की उत्पत्ति, अवधिज्ञानी की लेश्याओं का कथन, अवधिज्ञानी के ज्ञानों के સાંભળ્યા વિના શું જીવ સંયમી થાય છે ખરે ? એ પ્રશ્ન થાય છે. પણ ખરે અને નથી પણ થતો ” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે સંવર થવા વિષેને પ્રશ્ન. “થાય છે પણ ખરો અને નથી પણ થત” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એવા જીવને આભિનિધિક જ્ઞાન થાય છે પણ ખરું અને નથી પણ થતું. આમ બનવાના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શુદ્ધ સમ્યકત્વને અનભવ, આદિની પ્રાપ્તિ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના જીવ કરી પણ શકે છે અને નથી પણ કરી શકતા. આ પ્રમાણે કહેવા માટેના કારણનું કથન. કેવલી આદિનાં વચન શ્રવણ કર્યા વિના પણ કોઈ જીવ સમ્યકત્વ આદિનો સ્વીકાર કરે છે એવું પ્રતિપાદન વિભંગજ્ઞાનની ઉત્પત્તિ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ચારિત્રની રવીકૃતિ, અવધિજ્ઞાનની ઉત્પત્તિ, અવધિજ્ઞાનીની લેગ્યાઓ, અવધિજ્ઞાનીના જ્ઞાને તથા અવધિજ્ઞાની વિષયક મનેયેગી આદિ હોવાના કથનનું શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy