SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ अथैकत्रिंशत्तमोद्देशकः प्रारभ्यतेनवमशतकस्य एकत्रिंशत्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् - केवलिप्रभृतीनां सकाशाद् अश्रुत्वैव जीवस्य धर्मज्ञानं भवति न वा ? इति प्रश्नोत्तरं बोधिः, सम्यग्दर्शनानुभयो भवति नवेति प्रश्नः, तद्धेतुश्च उक्तः, तथैव तस्य प्रव्रज्या भवति नवेति प्रश्नः, तद्धेतुश्च प्रतिपादितः, तथैव तस्य जीवस्य ब्रह्मचर्य भवति नवेति प्रश्नः, ब्रह्मवर्यावासहेतुश्वोक्तः, एवमेवके वलिप्रभृतेः सकाशाद् अश्रु नववे शतकका एकत्तीसवां उद्देशक इस नौवें शतक के ३१ वे उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार है-केवली आदि के पास में धर्म को विना सुने ही क्या जीव के धर्मज्ञान हो सकता है या नहीं हो सकता? ऐसा प्रश्न और इसका उत्तर। बोधिरूप शुद्ध सम्यग्दर्शन का अनुभव केवली आदि के पास नहीं सुनने पर जीव को होता है या नहीं होता है ? ऐसा प्रश्न-होता भी है और नहीं भी होता है ऐसा उत्तर, इसमें क्या कारण है-इसका प्रदर्शन इसी तरह केवली आदि के पास श्रवण किये विना क्या जीव के प्रव्रज्या होती है या नहीं होती है ऐसा प्रश्न-होती भी है और नहीं भी होती है ऐसा उत्तर, इसमें कारण प्रदर्शन । इसी तरह केवली आदि के पास श्रवण किये विना क्या जीव के ब्रह्मचर्य होता है या नहीं होता है ? ऐसा प्रश्न-होता भी है और नहीं भी होता है ऐसा उत्तर, इसमें कारण प्रदर्शन इसी तरह केवली आदि के पास सुने विना નવમા શતકનો એકત્રીસમો ઉદેશક આ નવમાં શતકના ૩૧ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-કેવલી આદિની પાસે ધર્મનું શ્રવણ કર્યા વિના જીવને શું ધર્મજ્ઞાન થઈ શકે છે? આ પ્રશ્ન અને તેને ઉત્તર. “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવને બધિરૂપ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ थाय छ ? ” २॥ प्रश्न. उत्त२-" थाय छ ५९ मारे। मने नथी ५५ यता." આ પ્રકારને ઉત્તર અને તેના કારણનું કથન “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવ પ્રત્રજ્યા લે છે?” આ પ્રકારને પ્રશ્ન, પ્રવ્રજ્યા લે છે પણ ખરે અને નથી પણ લેતે.” એ ઉત્તર અને તેના કારણને કથન. “કેવલી આદિની પાસે દેશના શ્રવણ કર્યા વિના શું જીવ બ્રહ્મચર્ય પાળે છે ખરો?” આ પ્રશ્ન. “ પાળે છે પણ ખરો અને નથી પણ પાળતે ” એ ઉત્તર અને તેના કારણુનું પ્રદર્શન. “કેવલી આદિની પાસે દેશના શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy