SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे वेष्टितपरिवेष्टितत्वस्य च संभवात् , ज्ञानावरणीयवदेव दर्शनावरणीय मोहनीयान्तरायेष्वपि वक्तव्यम् , वेदनीयायुष्कनामगोत्रेषु तु जीवपदे एव केवल्यपेक्षया भजना वक्तव्या, मनुष्यपदे तु नासौ भजना, तत्र वेदनीयादीनां नियमतो भावादित्यभिप्रायेण पाह- एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं० ? ' गौतमः पृच्छति-हे भदन्त ! एकैकस्य खलु जीवस्य एकैको जीवप्रदेशो दर्शनावरणीस्य कर्मणः कियद्भिः अविभागपरिच्छेदैः परमाणुरूपैः आवेष्टितपरिवेष्टितो भवति ? भगवानाह-' एवं जहेव नाणावरमें आवेष्टितपरिवेष्टित होने का और नहीं होने का सद्भाव पाया जाता है। जिस तरह से ज्ञानावरणीयकर्म के विषय में यह कथन किया गया उसी तरह से दर्शनावरणीय, मोहनीय और अन्तराय इन कर्मों के विषय में भी कथन करना चाहिये । वेदनीय, आयुष्य, नाम और गोत्र इनचार अघातिया कर्मों में तो जीवपद में ही होता है । इस अपेक्षा भजना का कथन किया गया है मनुष्य पद में भजना नहीं ऐसा जानना चाहिये। क्यों कि यावन्मात्र मनुष्यों में इन चार कर्मों का सद्भाव पाया ही जाता है। अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-( एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं ) हे भदन्त ! एक एक जीव का एक एक जीवप्रदेश दर्शनावरणीयकर्म के कितने अविभागपरिच्छेदों से-परमाणुरूप निरंश अंशों से आवेष्टित परिवेष्टित होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-( एवं जहेव नाणावઆ રીતે મનુષ્યની અપેક્ષાએ જીવપ્રદેશમાં આવેષ્ટિત પરિવેષ્ટિત હેવાને અને નહીં હોવાને સદ્ભાવ જોવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે દર્શનાવરણીય, મેહનીય અને અત્તરાય, એ ત્રણે કર્મોના વિષયમાં પણ કથન સમજવું. પરંતુ વેદનીય, આયુ, નામ અને ગોત્ર, એ ચાર અઘાતિયા કર્મોમાં તે જીવપદમાં જ ભજના સહિતનું (વૈકલ્પિક) કથન કરવામાં આવ્યું છે, મનુષ્યમાં ભજનાવાળું (વિકલપવાળું) કથન કરવામાં આવ્યું નથી, એમ સમજવું. કારણ કે જેટલા મનુષ્ય છે તે બધાં મનુષ્યમાં આ ચાર કર્મોને સદ્ભાવ હોય છે. गौतम स्वाभान प्रश्न-( एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्व केवइए हि १ ) 3 महन्त ! प्रत्ये: या प्रत्ये: જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચ્છેદેથી-પરમાણુરૂપ નિરંશ અશોથી-આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy