SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टी० श० ८ उ०१०पू० ४ पुद्गलास्तिकायस्वरूपनिरूपणम् ५०९ भवन्ति ७, 'द्रव्याणि च द्रव्यप्रदेशाश्च ' इत्यष्टमविकल्पस्तु न संभवति. उभयत्र त्रिषु प्रदेशेषु बहुवचनाभावात् , इत्यभिप्रायेणाह- नो द्रव्याणि च द्रव्यदेशाच' इति, पुद्गलास्तिकायचतुष्टयादौ तु अष्टमोऽपि विकल्पः सम्भवति इत्यभिप्रायेणाह-' चत्तारि भंते ! पोग्गलस्थिकायपएसा किं दव्वं पुच्छा' गौतमः पृच्छतिहैं इसी बात को एक से लेकर सात विकल्पों द्वारा प्रकट किया गया है। आठवां विकल्प यहां इसीलिये नहीं बनता है कि इन तीन प्रदेशों में "अनेक द्रव्य और अनेक द्रव्यदेश" एक साथ होने में इस तरह बहुवचन का अभाव आता है। अर्थात् जिस काल में ये तीन प्रदेश अनेक द्रव्यरूप से व्यवहृत होते हैं उस काल में अनेक द्रव्यदेशरूप से व्यवहृत नहीं हो सकते हैं और जिस काल में ये अनेक द्रव्यदेशरूप से व्यवहृत होते हैं उस काल में ये अनेक द्रव्यरूपसे व्यवहृत नहीं हो सकते। एक काल में या तो ये अनेक द्रव्यरूप से हो व्यवहृत होगें या अनेक द्रव्यदेशरूप ही। युगपत् ये इस प्रकार से व्यवहृत नहीं हो सकेंगे। इसीलिये आठवां विकल्प यहां नहीं बनता है ऐसा सूत्रकार ने " द्रव्याणिच द्रव्यदेशाश्च इत्यष्टमविकल्पस्तु न संभवति" इस सूत्र पाठ द्वारा प्रकट किया है हां, पुद्गलास्तिकाय के चार प्रदेश आदिकों में तो यह अष्टम विकल्प भी घटित हो जाता है इस बात को अब सूत्रकार प्रश्नोत्तरपूर्वक इन आगे के सूत्रों द्वारा स्पष्ट करते हैं। इनमें गौतम ने જયારે તેઓ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેઓ દેશની સંજ્ઞામાં આવી જાય છે. આ વાતને એકથી લઈને સાતમાં પર્યન્તના વિકલ્પ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં આઠમે વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે “તે ત્રણ પ્રદેશમાં અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશ” આ બને બહવચનવાળી વસ્તુઓ સંભવી શકતી નથી. એટલે કે જે કાળે તે ત્રણ પ્રદેશને અનેક દ્રવ્યરૂપે ગણી શકાય છે, તે કાળે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાતા નથી, અને જ્યારે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાય છે ત્યારે તેમને અનેક દ્રવ્યરૂપ માની શકાતા નથી એક જ કાળે કાં તે તેમને અનેક દ્રવ્યરૂપે ગણી શકાશે, કાં તે અનેક દ્રવ્યદેશરૂપે ગણી શકાશે. પણ તેમને એક સાથે આ પ્રકારે માની શકાશે નહીં. તેથી જ અહીં આઠમા વિકલ્પને स्वी॥२ ४२वामां माव्य नथी. मे पात सूत्रारे (द्रव्याणि च द्रव्यदेशाश्च इत्यष्टमविकल्पस्तु न संभवति ) ॥ सूत्रा द्वा२१ ४८ छे. ड, पताસ્તિકાયના ચાર આદિ પ્રદેશમાં તે આ આઠમે વિકલ્પ સંભવી શકે છે. એજ વાત સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર સૂત્રો દ્વારા હવે પ્રકટ કરવા માગે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy