SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ९ सू. ९ कार्मणशरीरप्रयोगबन्धवर्णनम् ३९१ णीयस्थाने दर्शनं नाम दर्शनावरणीयं नाम ग्रहीतव्यम् , ' जाव दसणा विसंवादणाजोगेणं' यावत दर्शननिहवतया, दर्शनान्तरायेण, दर्शनप्रद्वेषेण, दर्शनात्याशातनया, दर्शनविसंवादनयोगेन दर्शनस्य यो विसंवादनयोगः निष्फलता दर्शनव्यापारस्तेनेत्यर्थः 'दरिसणावरणिज्जकम्मासरीरप्पोगनामाए कम्मस्स उदएणं जाव प्पओगबंधे ' दर्शनावरणीयकार्मणशरीरप्रयोगनाम्नः-दर्शनावरदर्शनप्रवेष तथा दर्शनविसंवादनयोग ये छह बाह्य कारण हैं और अंत रङ्ग कारण दर्शनावरणीयकार्मणशरीरप्रयोग हैं। इन बाय और अंतरङ्ग कारणों से हे गौतम ! जीव दर्शनावरणीयकार्मणशरीरप्रयोग का बंध करता है। दर्शनप्रत्यनीकता या ज्ञान प्रत्यनीकता में दर्शन के विषय में या ज्ञान के विषय में सामान्यरूप से प्रतिकूलता प्रकट की गई है-तष कि निह्नव, अन्तराय आदि द्वारा तत्तद्विषय में विशेषरूप से यह प्रतिकूलता की जाती है-जय जीव ज्ञान के विषय में या ज्ञानिजनों के विषय में निहवादिकों को करता है तब वह ज्ञानावरणीयशरीरप्रयोग का बंध करता है और जब दर्शन या दर्शनधारियों के विषय में इनका उपयोग करता है-तब वह दर्शनावरणीयकार्मणशरीरप्रयोग का बंध करता है। यही बात (नवरं दसणघेत्तव्व जाव दंसणविसंवायणजोगेणं) इस सूत्र पाठ द्वारा समझाई गई है। तथा दर्शनावरणीयकार्मणशरीरप्र. योगबंध में अंतरङ्ग कारण (दरिसणावरणिज्जकम्मासरीरप्पओगनामाए વાદન ચોગ, એ છ બાહ્ય કારણે છે અને અંતરંગ કારણ દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ છે. આ બાહ્ય અને અંતરંગ કારણોથી, હે ગૌતમ ! જીવ દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગને બંધ કરે છે. દર્શન પ્રત્યની કતા અથવા જ્ઞાન પ્રત્યેનીકતામાં દર્શનના વિષયમાં અથવા જ્ઞાનના વિષયમાં સામાન્ય રૂપે પ્રતિકૃલતા પ્રકટ કરવામાં આવી છે, પરંતુ નિદ્ભવ, અન્તરાય આદિ દ્વારા દર્શન અને જ્ઞાન પ્રત્યે વિશેષ રૂપે પ્રતિકૂળતા પ્રકટ કરવામાં આવી છે. જ્યારે જીવ જ્ઞાનના વિષયમાં કે જ્ઞાનીજનના વિષયમાં પ્રત્યુનીકતા, નિહનવ આદિનું આચરણું કરે છે, ત્યારે તે જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગને બંધ કરે છે. અને જ્યારે તે દર્શન અથવા દર્શનધારીએનિા વિષયમાં તેમને ઉપયોગ કરે છે, ત્યારે તે દર્શનાવરણીય કામણ શરીર પ્રગને બંધ કરે છે. એજ વાત " नवर दसणघेत्तव्वं जाव दसण-विसंवायणजोगेणं " म सूत्र द्वारा સમજાવવામાં આવી છે. તથા દર્શનાવરણીય કામણ શરીર પ્રગબંધમાં જે मत२४॥२६५ छे. ( दरिसणावरणिज्जकम्मा सरीरप्पओग नामाए कम्मस्स उदएण' जाव प्पओगव'धे) ते मा सूत्रा द्वारा ५४८ ४२१ामा मान्छे . શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy