SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवन्द्रिका टो० श०८ उ० ९ सू० ७ आहारशरीरकप्रयोगबन्धवर्णनम् ३६१ बन्धकाः, देशबन्धकाः संख्येयगुणाः, अबन्धकाः अनन्तगुणाः भवन्ति । तथा च सवस्तोकाः आहारकस्य शरीरस्य सर्वबन्धका भवन्ति, तत्सर्वबन्धकालस्य सर्वाल्प. त्वात् , देशबन्धकास्तु आहारकशरीरस्य संख्यातगुणा भवन्ति तद्देशबन्धकालस्य बहुत्वात् , असंख्यातगुणास्तु न ते भवन्ति, मनुष्याणामेव संख्यातत्वेन तद्विशेपाहारकशरीरदेशवन्धकानामसंख्यातत्वासंभवात , अबन्धकास्तु अनन्तगुणा भवन्ति, आहारकशरीरं हि मनुष्याणामेव, तत्रापि संयतानां, तेषामपि केषाचिदेव कदाचिदेव च भवतीति, शेषकाले ते शेषजीवाश्चाबन्धकाः भवन्ति, ततश्च सिद्धवनस्पत्यादीनामनन्तगुणत्वात् अनन्तगुणास्ते भवन्तीतिभाव ।। सू० ७ ॥ तगुणा) सब से कम जीव आहार कशरीर के सर्वबंधक जीव इनसे संख्यातगुणें हैं। और अबंधक जीव इनसे अनन्तगुणें हैं । आहारकशरीर के सर्वबंधक जीव सब से कम हैं इसका कारण यह है कि आहारकशरीर के सर्वबंध का काल सबसे कम है। देशबंधक जीव संख्यातगुणें हैं सों इसका कारण यह है कि देशबंध का काल बहुत हैं। असंख्यातगुणें देशबंधक इसलिये नहीं हैं कि मनुष्यराशि संख्यातगुणी ही है। इसलिये तद्विशेषाहारकशरीर के देशबंधक भी संख्यातगुणे ही हैं-असंख्यातगुणे नहीं। तथा आहारकशरीरके अबंधक जीव अनंतगुणे होते हैं ऐसा जो कहा गया है वह सिद्ध और वनस्पति आदि जीवोंकी अपेक्षा लेकर कहा गया है। यह आहारकशरीर मनुष्यों के ही होता है। इनमें भी जो मनुष्य संयत होते हैं उनके यह होता है। उनमें भी किन्हीं२ के कभी २ होता है। शेष कालमें वे शेष जीव अबंधक होते हैं । सू०७॥ આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે? દેશબંધક જી તેમના કરતાં સંખ્યાતગણી છે, અને અબંધક જીવે દેશબંધ કરતાં અનંતગણ છે. આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં હોવાનું કારણ એ છે કે આહારક શરીરના સર્વબંધને કાળ સૌથી ઓછા છે. દેશબંધને કાળ ઘણે હેવાને કારણે દેશબંધક સંખ્યાતગણું છે. અસંખ્યાતગણ એ કારણે નથી કે મનુષ્યરાશિ સંખ્યાતગણી જ છે. તેથી આહારક શરીરના દેશબંધક જીવો પણ સંખ્યાલગણ જ છે–અસંખ્યાતગણ નથી. આહા૨ક શરીરના અબંધક છ દેશબંધ કરતાં અનંતગણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–સિદ્ધ, વનસ્પતિકાય આદિ જી આહારક શરીરના અબંધ હોય છે. આહારક શરીરને સદૂભાવ કેવળ મનુષ્યમાં જ હોય છે. એટલું જ નહી પણ બધાં મનુષ્યમાં તેનો સદુભાવ છેતો નથી. સંયત મનુષ્યમાં જ તેને સદૂભાવ હોય છે. તેઓમાં પણ કઈ કઈમાં કયારેક કયારેક જ તેને સદૂભાવ હોય છે. શેષકાળમાં શેષ જીવે અબંધક જ હોય છે. એ સૂત્ર ! भ० ४६ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy