SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. ८ सू. ६ वैक्रियशरीरप्रयोगबन्धनिरूपणम् ३४१ बन्धान्तर जघन्येन अष्टादशसागरोपमाणि वर्षपृथक्त्वाधिकानि, अथ च स एव आनतदेवः तस्माच्च्युतोऽनन्तं कालं वनस्पत्यादिषु स्थित्वा पुनस्तचैवोत्पन्नः प्रथम समये चासौ सर्व बन्धक इत्येवं सर्व बन्धान्तरम् उत्कृष्टेनानन्तं कालं भवतीति भावः, 'देसबंधतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्पइकालो ' आनतदेववैक्रियशरीरप्रयोगस्य देशबन्धान्तरं जयन्येन वर्ष पृथक्त्वम् , उत्कृष्टेन तु अनन्तं कालं वनस्पतिकालरूपं भवति, तथा च आयतकल्पीयोदेवो देशबन्धकः सन् च्युतो वर्षपृथक्त्व मनुष्यत्वमनुभूय पुनस्तत्रैव गतः, तस्य च सर्वबन्धान्तरं देशबन्ध इत्येव के सर्वबंध में और अब के सर्वबंध में अन्तर जघन्य से वर्षपृथक्त्व अधिक अठारह सागरोपम का आ जाता है। उत्कृष्ट से सर्वबंध का अन्तर वनस्पति कालरूप जो कहा गया है उसका तात्पर्य ऐसा है कि आनतसे चवकर वही देव अनन्त कालनक वनस्पत्यादिकोंमें स्थित रहता है और फिर वहां से मर कर वही आनत स्वर्ग का देव हो जाता है इस तरह से उत्कृष्टरूप में वैक्रिय शरीर का सर्वबंधान्तर अनन्तकाल का हो जाता है। (देसबधंतरं जहणणेणं वासपुहुत्तं उक्कोसेणं अणंतं कालं वणस्सह कालो) आनत देवलोकवासी देव के वैक्रिय शरीर प्रयोग का देशबन्धान्तर जघन्य से वर्षपृथक्त्व का होता है और उत्कृष्ट से वनस्पति कालरूप अनन्तकाल का होता है। तथा च-आनतकल्पवासीदेव देशबधक फिर वहीं पर देव हुआ-सो प्रथम समय में वैक्रिय शरीर का રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૮ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણુકાળનું અંતર પડી જાય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ એવા જીવના સર્વબંધનું અંતર જે વનસ્પતિકાળ રૂપ કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–આનત દેવલોકમાંથી ચ્યવને તે જીવ અનંતકાળ સુધી વનસ્પતિ કાય આદિ કે માં રહે છે અને ત્યાંથી મરીને ફરીથી આનત દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તેના વક્રિય શરીરને ઉત્કૃષ્ટ સર્વબંધાतर आण मनाने य य छे. “देसबधतर' जहण्णेणं वासपुहत्तं, उक्कोसेण' अणतकालं वणस्खइ कालो" मानत वसोना वना वैठिय शरीर પ્રયોગનું દેશબંધાન્તર ઓછામાં ઓછું વર્ષ પૃથકત્વ પ્રમાણુકાળનું અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–કોઈ આનત ક૫વાસીદેવ દેશબંધક થઈને ત્યાંની સ્થિતિ સમાપ્ત કરીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યા. યમાં રહે અને ત્યાંથી મરીને આનત દેવલોકમાં જ ફરીથી ઉત્પન્ન થઈ જાય, श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy