SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ भगवतीसूले 'देसबंधतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, एवं जाव अहेसत्तमाए ' देशबन्धान्तरं तु जघन्येन अन्तर्मुहूर्तम् , उत्कृष्टेन च अनन्तं कालं वनस्पति कालः, तत्र रत्नप्रभा नैरयिको दशवर्षसहस्रस्थितिकः उत्पत्तौ सर्वबन्धकः, तत उद्धृतश्च गर्भजपञ्चेन्द्रियेषु अन्तर्मुहूर्त स्थित्वा रत्नप्रभायां पुनरपि उत्पन्नः, तत्र च प्रथम समये सर्वबन्धकः, इत्येवं सर्वबन्धान्तरं जघन्येन दशहजार वर्ष का जघन्य आयु है-सो दश हजार वर्ष का जो यह जघन्यायु है तत्प्रमाण यहां सर्वबंध का अंतर जघन्य जानना चाहिये। ___अब रही अन्तर्मुहूर्त अधिक होने की बात-सो वह इस प्रकार से है-कि जैसे कोई जीव प्रथम पृथिवी का नारक उत्पन्न हुआ-वहां वह उत्पत्ति के प्रथम समय में सर्वबंधक हो गया बाद में वह वहां जघन्यायु प्रमाण रहा और वहां से निकलकर फिर वह गर्भजपञ्चेन्द्रियतिर्यंच पर्याय में एक अन्तर्मुहूर्ततक जन्म धारण कर पुनः रत्नप्रभापृथिवी में ही नारक की पर्याय में उत्पन्न हो गया-वहां उत्पत्ति के प्रथम समय में वह वैनियशरीर का सर्वबंधक हो गया-इस तरह से उस पहिले के सर्वबंध में और इस अब के सर्वबंध होने में जघन्य से एक अन्तर्मुहूर्त अधिक दश हजार वर्ष का अन्तराल हो जाता है। अब उत्कृष्ट से जो यहां अन्तर कहा गया है-सो वह इस प्रकार से है-कोई जीव रत्नप्रभाथिवी में उत्पन्न हो गया और उत्पत्ति के प्रथम समय में वह वैक्रिय शरीर का सर्वबंधक हुआ वहां से વર્ષનું હોય છે. તે કારણે ત્યાં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ પ્રમાણ સમજવું જોઈએ. પણ તેમાં એક અન્તમુહૂર્તને વધારો બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ કે કોઈ જીવ પહેલાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયે, ત્યાં તે ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થઈ ગયે. ત્યાર બાદ તે ત્યાં જઘન્યાયુ પ્રમાણ (૧૦ હજાર વર્ષ સુધી) રહ્યો. પછી ત્યાંથી નીકળીને ગર્ભજ પંચેન્દ્રિયતિર્યામાં જન્મ ધારણ કરીને એક અન્તર્મુહૂર્ત પર્યન્ત રહ્યો. ત્યાર બાદ ફરીથી રત્નપ્રભા પૃથ્વીમાં જ નારક રૂપે ઉત્પન્ન થઈ ગયે-ત્યાં ઉત્પત્તિને પ્રથમ સમયે વૈકિયશરીરને સર્વબંધક થઈ ગયે. આ રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ઓછામાં ઓછું ૧૦ વર્ષ અને એક અંતમુહૂર્તનું અતંરાલ (અંતર) પડી જાય છે. હવે ઉત્કૃષ્ટ સર્વબંધાન્તર વનસ્પતિકાળ પ્રમાણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવે છે– કોઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયા અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy