SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २२ भगवतीसूत्रे यादृशापराधे यत् प्रायश्चित्तं दत्तं तद् धारणया तादृशेऽपराधे तथाविधस्यैव प्रायश्चित्तस्य दानं धारणा व्यवहारउच्यते, अथवा कश्चित् साधुं सर्वाणि छेदसूत्राणि शिक्षितुमसमर्थ गुरुयत् मायश्चित्तपदं शिक्षयेत् , तद्धारणं धारणा उच्यते, तथा जीतः-द्रव्यक्षेत्रकालभावापेक्षया शारीरिकवलावलं विचार्य दीयमानं प्रायश्चित्त जीतव्यवहार उच्यते, अथवा बहुभिः गीतार्थसाधुभिः सह परामृश्य प्रवर्तितो यः प्रायश्चित्तव्यवहारो बहुभिरन्यैश्वानुवर्तितः, स जोतव्यवहार उच्यते । अथ आगमादिपञ्चसु पूर्वपूर्वस्य बलवत्तरत्वम् , उत्तरोत्तरस्य च न्यूनबलत्वं प्रतिपादयितुं के निमित्त प्रायश्चित्त भेज दिया-सो ऐसा भेजा गया यह प्रायश्चित्त आज्ञा व्यवहार है। द्रव्य, क्षेत्र, काल और भाव इनको विचार कर के गीतार्थसाधु ने अमुक अपराध हो जाने पर जैसा प्रायश्चित्त दिया हो उस प्रायश्चित्त की धारणा करके इसी तरह के और दूसरे अपराध में उसी प्रकार का प्रायश्चित्त देना सो यह धारण व्यवहार है । अथवा कोई गुरु अपने शिष्य साधु को छेद सूत्रों को सीखने के लिये असमर्थ जान कर जो उसे प्रायश्चित्त पद् सिखाता है सो उस प्रायश्चित्त पद का धारण करना-यह धारणा व्यवहार है। द्रव्य, क्षेत्र, काल और भाव इनकी अपेक्षा से शारीरिक बलाबलका विचार कर दिया गया जो प्रायश्चित्त है वह जीत व्यवहार है । अथवा-अनेक गीतार्थ साधुओं के साथ परामर्श करके प्रवर्तित किया गया जो प्रायश्चित्त का व्यवहार है, सो उस व्यवहार को जो अन्य साधुजन मानते हैं वह जीत व्यवहार है। इस पांच प्रकार के व्यवहार में पूर्वपूर्व के व्यवहार में बलवत्तरता तथा તો આ રીતે મોકલવામાં આવેલા તે પ્રાયશ્ચિત્તને આજ્ઞા-વ્યવહાર કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને ગીતાર્થ સાધુએ અમુક દેષ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. હવે તે પ્રાયશ્ચિત્તની ધારણા કરીને એજ પ્રકારના એવા બીજા દેષ કરનારને એજ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવું તેનું નામ ધારણ–વ્યવહાર છે. અથવા કઈ ગુરુ પિતાના શિષ્ય સાધુને છેદ સૂત્રો શીખવાને અસમર્થ માનીને તેને પ્રાયશ્ચિત્ત પદ શીખવે છે, તો તે પ્રાયશ્ચિત્ત પદને ધારણ કરવું, તેનું નામ ધારણું વ્યવહાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શારીરિક બેલાબલને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય તેને જીતવ્યવહાર રૂપ માનવામાં આવે છે. અથવા અનેક ગીતાર્થ સાધુઓની સાથે ચર્ચા વિચારણા કરીને પ્રવર્તિત કરવામાં આવેલ જે પ્રાયશ્ચિત્તને વ્યવહાર છે, તે વ્યવહારને પણ જીતવ્યવહાર કહે છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy