SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ भगवतीसूत्रे उत्सर्पिण्यवसर्पिण्यः, कालतः, क्षेत्रतः अनन्ता लोकाः, असंख्येयाः पुद्गलपरावर्ताः, ते खलु पुद्गलपरावर्ताः आवलिकाया असंख्येयभागो भवति, तत्र देशबन्धान्तर जघन्येन समयाधिकं क्षुल्लकभवग्रणं यथा-पृथिवी कायिको देशवन्धकः सन् मृतः पृथिवीकायिकेषु क्षुल्लकभवग्रहणं स्थित्वा मृतः सन् पुनरपि अविग्रहेण पृथिवीकायिकेष्वेवोत्पन्नः, तत्र च सर्वबन्धसमयानन्तरं देशबन्धको जातः, एवं रीत्या सर्वबन्धसमयेनाधिकमेकं क्षुल्लकभवग्रहणं देशवन्धयोरन्तरं भवति इति भावः, उत्कृष्टेन तु सर्वबन्धान्तरवदेव देशबन्धान्तरस्यापि उक्तमेव, 'जहापुढविक्काइयाणं, एवं वणस्सइकाइयवज्जाणं जाव मणुस्साणं' यथा पृथिवी कायिकानां सर्वबन्धाकी अपेक्षा से है-क्षेत्र की अपेक्षा से अनन्त लोक, असंख्यात पुद्गलपरावर्त होते हैं। ये असंख्यात पुद्गलपरावर्त आवलिका के असंख्यातवें भाग प्रमाण होते हैं। यहां देशबंध का जो अन्तर जघन्य से एक समय अधिक क्षुल्लकभवग्रहणपर्यन्त कहा गया है-वह इस प्रकार से है-कोई पृथिवीकायिक जीव देशबन्धक होकर मरा और पृथिवीकायिकों में ही क्षुल्लकभवग्रहण तक रहा और फिर वहां से भी मर कर वह पुनः अविग्रहगति से पृथिवीकायिकों में ही उत्पन्न हुआ-यहां सर्वबंध के समय के बाद वह देशबंधक हो गया-इस रीति से सर्वबंध के समय से अधिक एक क्षुल्लकभवग्रहणरूप दो देशबन्धों में अन्तराल होता है। तथा उत्कृष्ट से जो यहाँ देशबंध का अन्तर कहा गया है वह सर्वबंध के अन्तर की तरह से ही कहा गया है। यह सर्वयंध का अन्तर प्रकट ही किया जा चुका है। (जहा पुढविक्काइयाणं एवं वणस्सइकाइयवजाणं આવ્યું છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અંતર અનંતક-અસંખ્યાત પુલ પરાવર્ત રૂપ હોય છે. તે અસંખ્યાત પુલ પરાવર્ત આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ હોય છે. અહીં દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમયનું જે કહેવામાં આવ્યું છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કઈ પૃથ્વીકાયિક જીવ દેશબંધક થઈને મરણ પામ્ય અને પૃથ્વી. કામાં જ ક્ષુલ્લક ભવગ્રહણ પર્યત રહ્યો, અને ફરીથી ત્યાંથી પણ મરીને તે પુનઃ અવિગ્રહગતિથી પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થયે. અહીં સર્વબંધના સમય બાદ તે દેશબંધક થઈ ગયે. આ રીતે બે દેશબંધ વચ્ચેનું અંતર સર્વબંધના સમયથી અધિક એક સુલક ભવગ્રહરૂપ થાય છે. તથા અહીં દેશબંધનું જે ઉત્કૃષ્ટ અંતર આપ્યું છે તે સર્વોબંધના અંતર જેટલું જ આપવામાં આવ્યું છે. આ સર્વબંધનું અંતર આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. " अहापुढवीकाइयाण, एवं वणस्सइकाइयवाजाणं जाव मणुस्साणं " २ प्रमा श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy