SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका रीका श० ८ उ०९ सू०४ औदारिकजरीरप्रयोगबन्दवर्णनम् २५७ भवति, तथाहि-यदा वायुमनुष्यादिर्वा वैक्रियंकृत्वा परित्यज्य च, पुनरौदारिकस्य एकं समयं सर्वबन्धं कृत्वा पुनस्तस्य देशबन्धं कुर्वन् एकसमयानन्तरं म्रियते तदा जघन्येन एक समयम् अस्य देशबन्धो भवतीति भावः, अथ च उत्कृष्टेन त्रीणिपल्योपमानि समयोनानि देशबन्धो भवति, तथाहि-औदारिकशरीरिणां त्रीणिही करता है-बाकी के समयों में वह उसका शोषण भी करता है और उसे छोड़ता भी है-इसी तरह प्रथम समय में जीव अपने द्वारा गृहीत पूर्व शरीर को छोड़कर उत्पत्ति स्थानगत शरीरपुद्गलों को ग्रहण ही करता है और शेष समयों में वह उन पुद्गलों को ग्रहण भी करता है और उन्हें छोड़ता भी रहता है-इस तरह से केवल ग्रहण करने का जो एक समयरूप काल है वही सर्वबंध का काल है और ग्रहण करने तथा छोड़नेका जो काल है वह देशबंध का काल है। यह देशबंध का काल जघन्य से तो एक समयरूप है-क्यों कि जब वायुकायिक एकेन्द्रिय जीव या मनुष्य आदि पंचेन्द्रिय जीव वैक्रिय करके और उसे छोड़ करके पुनः औदारिकके केवल एक समय वाले सर्वबंध को करता है ओर फिर देशबंध को करता है-इस तरह से करता हुआ वह जब मर जाता है तब वह इसका देशबंध एक समयका जघन्य से होता है। और उत्कृष्ट से जो इसका देशबंध एक समय कम तीन पल्योपम का कहा गया है वह औदारिकशरीर वालों की तीनपल्य की उत्कृष्ट स्थिति પરન્તુ બાકીના સમયેમાં તે તેનું શોષણ પણ કરે છે અને તેને છેડે પણ છે, એજ પ્રમાણે જીવ પ્રથમ સમયે પોતાના દ્વારા ગૃહીત પૂર્વશરીરને છોડીને ઉત્પત્તિ સ્થાનગત શરીર પુતિને ગ્રહણ જ કરે છે અને બાકીના સમયમાં તે (જીવ) તે મુદ્રલેને ગ્રહણ પણ કરે છે અને છેડે પણ છે. આ રીતે કેવલ ગ્રહણ કરવાને જે એક સમયરૂપ કાળ છે, એ જ સર્વબંધને કાળ છે. અને ગ્રહણ કરવા તથા છેડવાને જે કાળ છે, તે દેશબંધને કાળ છે. તે દેશબધને કાળ જઘન્યની અપેક્ષાએ (એટલે કે ઓછામાં ઓછી એક સમયનો છે-કારણ કે જ્યારે વાયુકાયિક એકેન્દ્રિય જીવ અથવા મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવ વૈકિય કરીને અને તેને છેડીને ફરી દારિકના કેવળ એક સમયવાળે સર્વબંધ કરે છે અને પછી દેશબંધ કરતે કરતે જ્યારે તે મરી જાય છે, ત્યારે તેને તે દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે. તેના દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ત્રણ પપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે-દારિક શરીરવાળાની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy