________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ९ सू०२ विनसाबन्धनिरूपणम् १७७
“ निद्धस्स निद्धेण दुयाहिएण, लुक्खस्स लुक्खेण दुयाहिएण, निद्धस्स लुक्खेण उवेइ बंधो, जहन्नवज्जो विसमो समो वा ॥१॥" स्निग्धस्य स्निग्धेन द्विकाधिकेन, रूक्षस्य रूक्षेण द्विकाधिकेन ।
स्निग्धस्य रूक्षेण उपैति बन्धः, जघन्यवों विषमः समो वा । इति । तदुपसंहरति-स एष बन्धनपत्ययिको बन्धः प्ररूपितः । गौतमः पृच्छति'से किं तं भायणपच्चइए ? ' अथ, हे भदन्त ! किं स भाजनमत्ययिको नाम इन गुणों की विषमसात्रा सापेक्षित होती है। वह विषममात्रा इस प्रकार से कही गई है । जैसे-"निद्धस्स निद्रेण" इत्यादि ।
. इस का तात्पर्य यह हैकि-स्निग्ध का दो गुना अधिक स्निग्ध के साथ बंध होता है। इसी प्रकार रूक्ष के भी दो गुने अधिकरूक्ष के साथ बन्ध होता है, जैसे पहलास्निग्ध एक गुना है तो दूसरा स्निग्ध तीनगुना से लेकर अधिक कितना ही होगा तो बंध होगा। एवं पहला स्निग्ध दो गुना हो तो दूसरा चार गुना तो कम से कम होना ही, इससे अधिक भले हो बन्ध हो जायगा किन्तु दो गुने से कम होगा तो बन्ध नहीं होगा। इसी प्रकार रूक्ष का रूक्ष के साथ के विषय में भी जान लेना चाहिये। स्निग्ध का रूक्ष के साथ जो बन्ध होता है वह जघन्य वर्ज करके होता है, जघन्य से एक गुणा लेना चाहिये। अर्थात् एक गुणे स्निग्ध का एक गुने रूक्ष के साथ बंध नहीं होगा इससे अधिक स्निग्ध रूक्ष का बंध हो जायगा चाहे वह विषम हो चाहे सम हो अर्थात् दोनों ત્યારે જ બંધ થાય છે. જે આ બન્ને ગુણસમ માત્રામાં હોય તે બંધ થત નથી. બંધ થવાને માટે એ ગુણેની વિષમ માત્રાની આવશ્યકતા રહે છે. તે विषम मात्रा मा प्रमाणे ४अपामा मापी छ, रेम-निद्धस्सनिद्धेण 'त्या
આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-નિષ્પને બેગણું અધિક સ્નિગ્ધની સાથે બંધ થાય છે. એ જ પ્રમાણે રૂક્ષને પણ તે બે ગણું અધિક કરવાથી રૂક્ષની સાથે બંધ થાય છે. જેમકે પહેલું સ્નિગ્ધ એક ગુણ હોય તે બીજ સ્નિગ્ધ ત્રણ ગણાથી લઈને ગમે તેટલા ગણું હશે તે પણ તેમને બંધ થશે. અને પહેલું નિગ્ધ બેગણું હોય, તે બીજુ ઓછામાં ઓછું ચારગણું તે હોવું જ જોઈએ, અને ચારગણાથી અધિક હોય તે પણ બંધ થઈ જશે, પરંતુ બમ. શાથી ઓછું હશે તે બંધ થશે નહીં. એ જ પ્રમાણે રૂક્ષને રૂક્ષની સાથે બંધ થવા વિષે પણ સમજવું. નિષ્પને રૂક્ષની સાથે જે બંધ થાય છે, તે જઘન્ય વજ કરીને થાય છે, જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા) એક ગણા લેવા જોઈએ. એટલે કે એક ગણુ સ્નિગ્ધને એક ગણુ રૂક્ષની સાથે બંધ થતું નથી, તેથી અધિક સ્નિગ્ધ રૂક્ષને બંધ થઈ જશે-પછી ભલે તે વિષમ
भ० २३
શ્રી ભગવતી સૂત્ર : ૭