SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ ___ भगवतीमत्र एकान्तवालाश्चापि भवथ, तएणं ते थेरा भगवंतो ते अन्नउत्थिए एवं वयासी ततःखल्लु ते स्थविरा भगवन्तस्तान् अन्ययूथिकान् एवं वक्ष्यमाणप्रकारेण अवादिषुः-'नो खलु अज्नो ! अम्हे अदिन्न गिण्हामो, अदिन्न भुजामो, अदिन्न' साइज्जामो' हे आर्याः ! अन्यतीर्थिकाः ! नो खलु वयम् अदत्त आदि होने का उनमें प्रकट किया है । इस प्रकार 'तएणं तुज्झे अदिन्नं गेण्हह, जाव अदिन्न साइजह, तरण तुज्झे अदिन्न गेण्डमाणा जाव एग तवाला यावि भवह' जब आपलोग अदत्त का ग्रहण करते हो यावत्-अदत्त वस्तु का आहार करते हो और अदत्त वस्तु को लेने की अनुमोदना करते हो तो अदत्त को ग्रहण करनेवाले, अदल का आहार करने वाले और अदत्त लेने के लिये अनुमोदना करनेवाले आप लोग त्रिविध माणातिपात को विविध से करते हुए संयत, विरत, प्रतिहत, प्रत्याख्यातपापकर्मवाले कैसे हो सकते हैं? अर्थात नहीं हो सकते हैं । ऐसी स्थिति में तो केवल आप लोग असंयत, अविरत, अप्रतिहत, अप्रत्याख्यात पापकर्मवाले, सक्रिय, असंवृत, एकान्त प्राणातिपात महित और बिलकुल ज्ञान रहित ही बनते हैं। 'तएण ते थेरो भगवंतो ते अन्नउत्थिए एवं वयासी' उन अन्य तीर्थिकों की ऐसी धारणा जानकर उन स्थविर भगवन्तों ने तब उनसे इस प्रकार कहा-' ना खलु अज्जो ! अम्हे अदिन्न गिण्हामो, अदिन्न તેમનામાં અસંયતતા આને સદભાવ હેવાનું તેમના દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું छतेमाप्रमाणे 'तएणं तुज्झै अदिन्न गेण्हह, जाव अदिन्न साइज्जह, तएणं तुझे अदिन्न गेण्हमाणा जाव एगंतवाला यावि भवह' तमे महत्तने अड' કરે છે, અદત વસ્તુને આહાર કરે છે અને અદત વસ્તુ લેવાની અનુમોદના કરે છે. તેથી બદત્તને ગ્રહણ કરનારા, અદત્તને આહાર કરનારા અને અદત્તને ગ્રહણ કરવાની અનુમોદના કરનારા તમે લોકે ત્રિવિધ પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે. તે તમને સંયત, વિદત, પ્રતિહત. પ્રત્યાખ્યાત પાપકર્મવાળા કેવી રીતે કહી શકાય? આ પ્રકારની પરિસ્થિતિ તમે અસંત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા, સક્રિય, અવિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મવાળા, સક્રિય, અસંવૃત, સર્વથા પ્રાણાતિપાત સહિત અને બિલકુલ જ્ઞાન રહિત જ છે. "तएणं ते थेरा भगवंतो ते उन्नउस्थिए एवं वयासी" ते परत यानी આ પ્રકારની માન્યતા સાંભળીને તે સ્થવિર ભગવંતેએ તેમને આ પ્રમાણે જવાબ भाष्ये।- "नो खलु अज्जो ! अम्हे अदिन्नं गिहामो, अदिन्नं मुंजामो, श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy