SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. टीका श.८ उ.७ सू.१ प्रद्वेषक्रियानिमित्तकान्यतीथि कमतनिरूपणम् ७७७ गं तुझे अदिन्न गेण्हह जाब अदिन्नं साहज्जह । ततस्तस्मात् कारणात् खलु यूयम् अदत्तं गृह्णीथ, यावत् अदत्त भुगवे, अदत्तं स्ववे, 'तएणं तुज्झे अदिन्न गेण्हमाणा जाब एगंतबाला यावि भवह' ततस्तस्मात खलु ययम् अदत्त गृहन्तः आददानाः, यावत् अदत्त भुञ्जानाः अदत्तं स्वदमानाः त्रिविधं त्रिविधेन असंयताविरताप्रतितहाप्रत्याख्यातपापकर्माणः सक्रियाः असंवृताः, एकान्तदण्डाः, को अदत्त आदि का ग्रहण करनेवाले कहकर असंयत आदि अवस्थावाला उन्हें कहा है अदत्तादानी वे इसलिये कहे गये हैं कि जो भाहारादि पदार्थ उन्हें दाता की ओर से दिये जाते हैं वे पूर्व में दत्त नहीं-दिये गये नहीं होते हैं-वे तो दीयमान - वर्तमान में ही दिये जा रहे होते हैं-इस कारण पूर्व में नहीं दिये गये वे आहारादिपदार्थ वर्तमान काल की अपेक्षा अदत्त होने से उन्हें ग्रहण करनेवाला व्यक्ति-साधु अदत्तादानी होता है यदि दीयमान वस्तु को दत्त मानकर अदत्तादायी होने का निषेध किया जाये तो यह बात इसलिये नहीं स्वीकार की जा सकती है कि दीयमान वस्तु जब देते समय यदि किसी के द्वारा बीच ही में अपहृत हो जाती है तो वह वस्तु ग्रहीता की नहीं मानी जाती है-किन्तु दाता की ही मानी जाती है । इसलिये जब वह वस्तु दाता की मानी जाती है तो ऐसी हालत में वह दत्त नहीं बनती है किन्तु दीयमान ही होती है । अतः दीयमान वस्तु को ग्रहण करनेवाला आत्मा अदत्तादानी माना जावेगा-इस प्रकार अदत्तादानी होने का कथन कर असंयत તેઓ તેમને અદત્તાદાન ગ્રહણ કરનારા એટલા માટે કહે છે કે જે આહારાદિ પદાથ તેમને દાતા દ્વારા આપવામાં આવે છે તે પૂર્વે અદત (નહીં દેવાયેલા) હોય છે, તે પદાર્થો તો દીયમાન–વર્તમાનમાં જ આપવામાં આવી રહેલા-હાય છે. તે કારણે પૂર્વે નહીં દેવાયેલા આહારાદિ પદાર્થ વર્તમાનકાળની અપેક્ષાએ અદા હેવાથી તેમને ગ્રહણ કરનાર સાધુ અદત્તાદાની હોય છે. જે દીપમાન વસ્તુને દત્ત માનીને અદત્તાદાયી હેવાને નિષેધ કરવામાં આવે છે તે વાતને એ કારણે ન સ્વીકારી શકાય કે જે દીયમાન વસ્તુ દેવામાં આવતી હોય ત્યારે વચ્ચેથી જ કોઈના દ્વારા પડાવી લેવામાં આવે તો તે વસ્તુ ગ્રહતાની મનાતી નથી-દાન લેનારની વસ્તુનું અપહરણ થયું છે એવું કહેવાતું નથી પણ દાતાની વસ્તુનું જ અપહરણ થયેલું મનાય છે. તે કારણે જે તે વરતુને દાતાની માનવામાં આવે, તો એવી હાલતમાં તે દત બનતી નથી પણ દીયાન જ હોય છે. તેથી દીપમાન વસ્તુને ગ્રહણ કરનાર વ્યકિતને અદત્તાદાની માનવી પડશે, આ રીતે તેમને અદત્તાદાની માનવી પડશે. આ રીતે તેમને અદત્તાની કહીને श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy