SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ भगवतीसो भगवंते एवं चयासी' ततःखलु अन्ययूथिकाः अन्यतीर्थिकास्तान स्थविरान भगवतः एवं वक्ष्वमाणप्रकारेण अवादिषुः-'तुम्हाणं अजो! दिजमाणे अदिन्ने, पडिग्गहेजमाणे अपडिग्गहिए, निसिरिजमाणे अणिसट्टे' हे आर्याः ! स्थविराः ! युष्माकं मते खलु दायकापेक्षया दीयमानं वस्तु अदत्तं भवति, प्रतिगृह्यमाणं वस्तु ग्राहकापेक्षया अप्रतिगृहीतं भवति, निसृज्यमाणं क्षिप्यमाणं पात्रापेक्षया वस्तु अनिसृष्ट भवति, तथा च दीयमानस्य वस्तुनो वर्तमानकालवर्तित्वात, दत्तस्य चातीतकालवर्तित्वात् वर्तमानातीतयोश्चात्यन्तभिन्नत्वात् दीयमानं दत्त न भवति, प्रकार से स्थविर भगवन्तों का कथन सुनकर उन अन्यतीर्थिकजनों ने अपनी बातको साबित करने के लिये उनसे ऐमा कहा- 'तुम्होणं अज्जो ! दिज्जमाणे अदिन्ने, पडिग्गहेज्जमाणे अपडिग्गहिए, निसिरिज्जमाणे अणिसट्टे' हे आर्यो ! आपके मतमें दायक की अपेक्षा दीयमान वस्तु अदत्त होती है, ग्राहक की अपेक्षा प्रतिगृह्यमाणवस्तु अप्रतिगृहीत होती है पात्र की अपेक्षा क्षिप्यमाण वस्तु अनिसृष्ट होती है । अर्थात् दीयमान वस्तु वर्तमानकालवर्ती होती है और दत्त वस्तु अतीत कालवों होती है। वर्तमानकाल और अतीतकाल में जब अन्तर है तो इन से युक्त हुई वस्तु में इन दोनों कालों की अपेक्षा अन्तर क्यों नहीं होगी अवश्य होगी। दीयमान वस्तु दत्त 'तएणं ते अन्नउत्थिया ते थेरे भगवंते एवं वयासी' ते स्थावर ભગવંતેની આ પ્રકારની વાત સાંભળીને તે પરતીથિ કેએ પિતાની માન્યતાને સાબિત કરવાને માટે તેમને આ પ્રમાણે કહ્યું'तुम्हाणं अजो ! दिज्जमाणे अदिन्ने, पडिग्गहेजमाणे अपडिग्गहिए, निसिरिजमाणे अणिसट्टे' हे मार्यो ! १५ना मत भुम तो हाता 43 वामा भाषा રહી હોય એવી વસ્તુ અદત્ત ગણાય છે, ગ્રાહક વડે જે વસ્તુ ગ્રહણ કરવામાં આવી રહી હોય છે તેને આપ અપ્રતિગૃહીત માને છે, પાત્રની અંદર ક્ષિપ્યમાણ (નાખવામાં આવતી વસ્તુને તમે અનિસૃષ્ટ (અક્ષિપ્ત) ગણે છો. એટલે કે દીયમાન દેવામાં આવતી) વસ્તુ કાળની અપેક્ષાએ વર્તમાનકાળવતી હોય છે અને દત્ત (અપાઈ ચુકેલી) વસ્તુ ભૂતકાલવતિ હોય છે. જે વર્તમાનકાળ અને ભૂતકાળમાં ભેદ માનવામાં આવે, તે તેમનાથી યુકત થયેલી વસ્તુમાં તે બને કાળની અપેક્ષાએ ભેદ કેમ ન હોય એટલે કે તેમની વચ્ચે ભેદ અવશ્ય માનવો જ પડે છે. કીયમાન વસ્તુને દત (અપાઈ ચુકેલી) કહી શકાય નહિ એટલે કે જે વસ્તુ અપાય ચુકેલી નથી-મહત્ત છે–તેને જ તમે દત્ત श्री. भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy