SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. च. टी. श.८ उ.६ म.३ निग्रंन्थराधकतानिरूपणम् ७०७ अन्यतरत् एकतमम् अकृत्यस्थानम् प्रतिसेवितम्, तस्य निर्गन्थस्य खलु एवंरीत्या मनसि भावना भवति-इहैव तावत् अकृत्यस्थाने अहम् एतत्स्थानम् आलोचयामि, प्रतिक्रामामि, निन्दामि, गर्ने, वित्रोटयामि, विशोधयामि, अकरणया अभ्युत्तिष्ठामि यथाई प्रायश्चित्तं तपःकर्म प्रतिपद्य. ततःपश्चात् स्थविराणामन्तिवन आलोचयष्यामि, यावत्-तपः कर्म प्रतिपत्स्ये, स च संपस्थितः असं प्राप्तः, स्थविराश्च पूर्वमेव अमुखाः स्युः, स खलु भदन्त ! किम् आराधकः, में विचरण करते हुए निर्गन्थ श्रमण के द्वारा जब कोइ अकृत्यम्थान का सेवन कर लिया जाता है तब उसके मन में ऐसा विचार आता है कि में पहिले इसो अकृत्यस्थान पर इस अकृत्यस्थानकी अलोचना करलेताह, प्रतिक्रमण करलेताहू, निन्दा करलेताहू, गर्दा करलेताहूं इसके अनुबंधको छेद डालता हूं, प्रायश्चित्त लेकर पापपंककी शुद्धि करलेताहूं-भविष्य में अब ऐसा मुझसे न हो इसके लिये तैयार हुआ यथायोग्य प्रायश्चित्त रूप कर्मको स्वीकार करता हूंबाद में स्थविर के पास जाकर मैं इसकी आलोचना करलूगा यावत् तपकर्मको स्वीकार करलंगा । इस प्रकारकी भावनासे प्रेरित हुआ वह अकृत्य स्थान सेवी निर्गन्थ श्रमण उम अकृत्य स्थानसे स्थविशंके पास चल देता है। परन्तु जब तक वह निर्गन्ध श्रमण उनके पास नहीं आपाता-तबतक वे स्थविर मूंगे बन जाते हैं-उसे प्रायश्चित्त देने में अक्षम हो जाते ९-बोल नहीं सकते हैं-ऐसी स्थिति में हे भदन्त ! वह निर्गन्थ श्रमण आराधक है या विराधक ? उत्तर में જ્યારે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જાય છે, ત્યારે તેના મનમાં એવી ભાવના થાય છે કે હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આલેચના કરી લઉં છું, પ્રતિક્રમણ કરી લઉ છું, નિદા કરી લઉં છું, ગહ કરી લઉં છું, તેના અનુબંધને છેદી નાખું છું, પ્રાર્યાશ્વત લઈને પાપ૫કને ઘેઈ નાખું છું, ભવિષ્યમાં એવું ન કરવાની પ્રતિજ્ઞા લઉં છું અને યથા ગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકમને સ્વીકાર કરી લઉં છું. ત્યાર બાદ વીરની પાસે જઈને હું તેની આલોચના આદિ કરી લઈશ અને પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મને સ્વીકાર કરીશ આ પ્રમાણે અકૃત્ય સ્થાનની આલોચના આદિ કરવાની ભાવનાથી પ્રેરિત થયેલ તે નિગ્રંથ તે અકૃત્ય સ્થાનેથી સ્થવિરની પાસે જવાને નીકળે છે. પણ તે નિગ્રંથ તે સ્થવિરેની પાસે પહાચતા પહેલાં તે સ્થવિર વાર્તાદિ દેષથી મૂંગા થઈ જાય છે. તેથી તેઓ તેને પ્રાયશ્ચિત્ત દેવાને અસમર્થ બની જાય છે. હે ભદન્ત ! આ પરિસ્થિતિમાં આલોચના આદિ ન કરી શકનાર તે શ્રમણનિગ્રંથને આરાધક કહી શકાય કે વિરાધક કહેવાય ? श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy