SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमत्रे पबाइक्खमाणे किं करेइ ? हे भदन्त ! स खलु श्रमणोपासकः अपत्याख्यात. पूर्वमृषाचादः पश्चात्-मृषावादविरतिकाले मृषावादं प्रत्याचक्षाणः किं करोति ? भगवानाह-' एवं जहा पाणाइवायस्स सीयालं भंगसयं भणियं तहा मुसावायस्स वि भाणियव्यं' हे गौतम ! एवम् उपर्युक्तरीत्या यथा प्राणातिपातस्य सप्तचत्वारि शदधिकं भङ्गशतं भङ्गानां विकल्पानां शतं भणितम् उक्तम् तथैव मृषावादस्यापि सप्तचत्वारिंशदधिकशतसंख्यकाः भङ्गाः भणितव्याः वक्तव्याः, ‘एवं अदिनाहोता हैं, अर्थात् जो श्रावक होता है उसके जब तक सम्यकदर्शन नहीं हो जाता, तब तक का प्रत्याख्यान सच्चा नहीं माना जाता मिथ्याचारित्र रूप माना जाता है, और जब उसके सम्यकदर्शन हो जाता है, तब उसका किया हुआ प्रत्याख्यान सम्यक्तव मूलक होने से सच्चा माना जाता है। 'सेणं भंते ! पच्छा पञ्चाइक्खमाणे किं करेइ ?' सो इसीको लेकर गौतमने प्रभुसे ऐसा पूछा है कि यह श्रमणोपासक श्रावक मृषावादकी विरति के समय में मृषावादका प्रत्याख्यान करता हुआ क्या करता है। इसके उत्तर में प्रभु कहते है ‘एवं जहा पाणाइवायस्स सीयालं भंगसयं भणियं तहा मुसावायस्स वि भाणियन्वं' जैसे प्राणातिपात के तीन कालको लेकर एक सौ सेंतालीस भंग कहे गये है उसी तरहसे मृषावादके भी एक सौ सेंतालीस भंग कहना चाहिये । अर्थात् जब श्रमणोपासक श्रावक सम्यक्त्व होने के बाद देशविरतिके सन्मुख होता है, और ત્યાં સુધી તેના દ્વારા સ્કૂલમૃષાવાદના પ્રત્યાખ્યાન થઇ શકતા નથી-એટલે કે શ્રાવકને જ્યાં સુધી સમ્યક્દર્શન થાય નહીં ત્યાં સુધીના તેના પ્રત્યાખ્યાન સાચાં મનાતાં નથી પણ મિથચરિત્રરૂપ મનાય છે. પણ જ્યારે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેને કરેલાં પ્રત્યાખ્યાન સમ્યકત્વમૂલક હોવાથી સાચાં મનાય છે. 'सेणं भंते ! पच्छा षच्चाइक्खमाणे किं करेइ ?' 4 नियमने मनुसक्षाने ગૌતમ સ્વામી પ્રભુને એવો પ્રશ્ન કરે છે કે શ્રમપાસક શ્રાવક મૃષાવાદની વિરતિના સમયમાં મૃષાવાદના પ્રત્યાખ્યાન કરે ત્યારે શું કરે છે? उत्त२- ' एवं जहा पाणाइवायस्स सीयालं मंगसयं भणियं तहा मुसाबायस्स वि भाणियन्वं । के गौतम ! 40 शत प्र जनी अपेक्षा प्रातियातना १४७ ભંગ કહ્યા છે (ભૂતકાળની અપેક્ષાએ ૪૯ ભંગ તે અને વર્તમાનની અપેક્ષાએ ૪૯ ભંગ તે ભવિષ્યની અપેક્ષાએ ૪૯ ભંગ) એજ પ્રમાણે મૃષાવાદના પણ ૧૪૭ ભંગ કહેવા જોઈએ. એટલે કે સમ્યકત્વની પ્રાપ્તિ બાદ શ્રમણોપાસક શ્રાવક દેશવિરતિવાળો બનીને श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy