SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी. श.८ उ.५ सू.२ स्थूलमाणातिपातमत्याख्याननिरूपणम् ६२१ पातः क्रियमाणादिवि भवेत्, वर्तमानकालं स्वाश्रित्य मुगमैव तोजना भविष्यत्कालापेक्षया तु एवमसौ योजना - ‘न करोति मनसा. 'तं हनिष्यामि' भी कि जा सकती है- अतीतकालमें मन आदिके द्वारा कृत हुए कारित हुए और अनुमोदित हुए प्राणातिपातको अब वह श्रमणो. पासक श्रावक क्रमसे नहीं करता है, न कराता है, और न उसकी अनुमोदना करता है। क्यों कि मिथ्यात्वयुक्त अविरति दशामें वह उस प्राणातिपातकि निन्दा करके उसकी अनुमोदना करनेका त्यागी नहीं होता है- परन्तु सम्यक्त्वयुक्त देशविरतिसे युक्त बन जाने पर वह उसकी निन्दा करके उसकी अनुमोदना करनेका त्यागी हा जाता है- इसलिये वह उससे पीछे हट जाता है। यदि वह उसकी निन्दा नहीं करता है तो इस स्थितिमें वह उसकी अनुमोदना करता है यह बात मानी जा सकती है अतः पूर्वकालमें किया गया कराया गय। तथा अनुमोदित हुआ प्राणातिपात किये जा रहे आदिकी तरह हो जाता है। वर्तमान कालको आश्रित करके करणादिकी योजना सुगमही है। भविष्यकालकी अपेक्षा यह योजना इस प्रकारसे जाननी चाहिये'न करोति मनसा' यह प्राणातिपातको मनसे नहीं करता है-अर्थात यह ऐसा विचार मनसे नहीं करता है कि मैं इसे आगे चल कर આ પ્રમાણે પણ કરી શકાય છે. અતીતકાળમાં મન આદિ દ્વારા કરવામાં આવેલ, કરાવવામાં આવેલ અને અનુદિત કરેલ પ્રાણાતિપાત હવે તે શ્રમણોપાસક શ્રાવક અનુક્રમે કરતો નથી, કરાવતું નથી અને તેની અનુમોદના કરતું નથી. કારણ કે મિથ્યાત્વયુકત અવિરતિ દશામાં તે આ પ્રાણાતિપાતની નિન્દા કરીને તેની અનુમોદના કરવાનો ત્યાગી થતા નથીપરંતુ સમ્યકત્વ યુક્ત દેશવિરતિથી યુકત બન્યા બાદ તે તેની નિન્દા કરીને તેની અનુમોદના કરવાને ત્યાગ કરે છે તે કારણે તે પ્રાણાતિપાત કરતે, કરાવત અને અનુમોદને અટકી જાય છે, જે તે તેની નિન્દા ન કરતે હેય તે એવી પરિસ્થિતિમાં તે તેની અનુમોદના કરતે હેય એવું પણ માની શકાય છે. તેથી પૂર્વે (ભૂતકાળર્મા) કરવામાં આવેલ, કરાવવામાં આવેલ અને અનુમોદવામાં આવેલ પ્રાણતિપાત જાણે કે વર્તમાનમાં કરાતું, કરાવાતું અને અનુમોદાતું હોય એવું બની જાય છે. વર્તમાનકાળને અનુલક્ષીને કરણદિની ચેજના સરળજ છે. ભવિષ્યકાળની અપેક્ષાએ ते योना या प्रमाणे समावी- 'न करोति मनसा' ते मनयी प्रातिपात ४२t नधी थेट ते वा पियार ४२तो ना तेने लविष्यमा भारी 'न कारयति' श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy