SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ६१८ भगवतीमत्रे 'हा मया नेदं समुचितं कृतं यदसौ परेण न घातितः' इति चिन्तनेनेत्यर्थः, एवं कुर्वन्तम् उपलक्षणत्वात् कारयन्तं वा समनुनानन्तं वा परमात्मानं प्राणातिपातं नानुजानाति, नानुमोदयति, मनसैव, प्राणातिपातानुस्मरणेन तदनुमोदनद्वारा इत्यर्थः, एवं न करोति, न कारयति, कुर्वन्तं नानुजानाति वचसा, तथाविधवचनप्रवर्तमानात्, एवं न करोति न कारयति कुर्वन्तं नानुपाणातिपातको मनसे नहीं करता है । तथा मनसे वह ऐसा विचार नहीं करता कि- हा, यह मैंने अच्छा नहीं किया जो दूसरे से उसे उस समय आहत नहीं करवाया-मरवाया नहीं। तथा वह मनसे एसी अनुमोदना भी नहीं करता है कि उस समय - अतोतकालमेंजो अमुकने प्राणातिपात क्रिया की थी या अमुकने जो उससे प्राणातिपात क्रिया करवाई थी वह उससे उस समय ठीक कियाया ठीक करवाई थी । इस तरह यहां मन संबंधी, कृत, मन संबंधी कारित और मन संबंधी अनुमोदना करनेका त्याग कहा गया है। अर्थात् अतीतकालमें वह स्वयं मनसे प्राणातिपात करनेका प्रतिक्रमण करता है । और मनसे प्राणातिपात करने कराने वालेकी अनुमोदना करनेका प्रतिक्रमण करता है। इसी तरहसे वह वचनसे अतीतकाल संबंधी प्राणातिपातको स्वयं नहीं करता हैं, वचनसे अतीतकाल में प्राणातिपातको दुमरेसे नहीं कराता है और अतीतकालमें दूसरोंके द्वारा किये गये अथवा प्राणातिपात करवाये गये की वह वचनसे अनुमादना नहीं करता है- अर्थात् वचनसे ऐसा नहीं कहता है कि મનમાં એવો વિચાર પણ કરતો નથી કે “મેં તે વખતે બીજા પાસે તેને માર ખવરાવ્યું નહીં તે ઠીક ન કર્યું. વળી તે પિતાના મનથી એની અનુમોદન પણ કરતો નથી કે ત્યારે ભૂનકાળમાં અમુક વ્યકિતએ જે પ્રાણાતિપાતની ક્રિયા કરી હતી અથવા અમુકે તેના દ્વારા જે પ્રાણાતિપાત ક્રિયા કરાવી હતી, તે તેણે તે સમયે યોગ્ય જ કર્યું હતું.’ આ રીતે અહીં મનથી કત, કારિત અને અનુમોદનાને ત્યાગ કરવામાં આવ્યું છે. એટલે કે અતીતકાળમાં (ભૂતકાળમાં) તે જાતે મનથી પ્રાણાતિપાત કરાવવાનું પ્રતિકમણુ કરે છે, મનથી પ્રાણુતિપાત કરાવવાનું પ્રતિક્રમણ કરે છે અને મનથી પ્રાણાતિપાત કરનાર – કરાવનારની અનુમોદના કરવાનું પ્રતિક્રમણ કરે છે. એ જ પ્રમાણે તે વચનથી ભૂતકાળ સંબંધી પ્રાણાતિપાત કરતો નથી, વચનથી ભૂતકાળ સંબંધી પ્રાણાતિપાત બીજા પાસે કરાવતું નથી અને ભૂતકાળમાં અન્ય દ્વારા કરાયેલા અથવા કસવવામાં આવેલાં પ્રાણાતિપાતની તે વચનથી અનુમોદના કરતું નથી. श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy