SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे परिग्रहताहेतुत्वेन भाण्डस्याभाण्डताभवननिमित्तत्वात् तद् भाण्डं चौरापहृत वस्त्रादिकम् अभाण्डं भवति किम् ? असंव्यवहार्यत्वात् स्वस्वत्वरहितं भवति? इति प्रश्नः, भगवानाह-'हंता, अभाडंभवई' हे गौतम ! शीलवतादिसावद्ययोगविरति पौषधोपवासादिभिः - परिग्रहपरित्यागेन भाण्डस्याभाण्डताप्राप्तिः संभवात, पादन करनेका हो है । क्यां कि सावद्य योगविरति (निवृत्ति) ही परिग्रहमें अपरिग्रहता की हेतुभूत बनती है। और जब ही भाण्ड में अभाण्डता का कथन सुसंगत ज्ञात होता है । पूछनेवाले का तात्पर्य ऐसा है कि भाण्डादिकोंमें जबतक प्राणीको ममत्व-अपनेपनकी भावना रहती है-तब तक वे अपने भाण्डादिक है ऐसी मान्यता होती है. सावधयोगका प्रत्याख्यान भाण्डादिकों के विषयमें अपनेपन-ममत्वकी भावनाको बिलकुल ही नहीं रहने देता है. इसीका नाम अपरिग्रहता है। जब शीलवत, गुण, विरमण आदि द्वारा उन्हें अपनाने का भाव नहीं रहता है-तो इस अपेक्षा वे अपने लिये-शीलव्रतादि संपन्न व्यक्तिके लिये अभाण्डरूप ही बन जाते हैं । यही बात पूछनेवालेने प्रश्नके रूपमें पूछी है । उत्तरमें प्रभु कहते हैं. 'हंता भवई' हां, गौतम शीलवतादि, सावद्ययोगविरति, पौषधोपवास आदि इनसे युक्त बना हुआ जीव जब परिग्रहका परित्याग कर देता है तब परिग्रहरूप उन वस्त्रादिकोंमें अभाण्डताकी प्राप्ति हो जाती है। अर्थात् वह उन्हें अपना नहीं मानता है । उन्हें अपना नहीं समझना यही उनमें अभाण्डताજ પ્રતિપાદન કર્યું છે, કારણકે સાવદ્યગવિરતિજ પરિગ્રહ અપરિગ્રહતા ( પરિગ્રહને ત્યાગ) ના કારણરૂપ બને છે અને તેથી જ ભાંડમાં અભાંડનું કથન સુસંગત લાગે છે. પ્રમ કરનારના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે ભાંડાદિકમાં જયાં સુધી વ્યકિતને મમત્વની ભાવના રહે છે, ત્યાંસુધી તે તેમને પિતાના ગણે છે. સાવઘગના પ્રત્યાખ્યાન ભાંડાદિકમાં તેનું મમત્વ બિલકુલ રહેવા દેતા નથી – એનું નામ જ અપરગ્રહતા છે. જ્યારે શીલ, વત, ગુણ, વિરમણ આદિ દ્વારા તેમને અપનાવવાનો ભાવ રહેતો નથી, ત્યારે શીલવ્રતાદિ સંપન્ન વ્યક્તિને માટે તે અભાંડરૂપ જ બની જાય છે. એજ વાત શ્નકર્તાએ પ્રશ્ન રૂપે અહીં પૂછી છે. तेन तर मापता महापार प्रभु ४९ छ- 'हंता, भवइ' , गौतम ! શીલત્રતાદિ, સાવદ્યયોગવિરતિ, પૌષધોપવાસ આદિથી યુકત થયેલ વ્યકિત જ્યારે પરિગ્રહને પરિત્યાગ કરી દે છે, ત્યારે પરિગ્રહરૂપ તે વસ્ત્રાદિષ્કમાં અભાંડતાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે તે વરતુઓને તે પિતાની માનતા નથી. તેમને પિતાની ન ગણવી એજ તેમાં श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy