SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ३. सु. ३ रत्नप्रभादिपृथिवीनिरूपणम् ५६७ निर्वचनरूपानेकान्तनादेन अवयवावयविरूपं, तयोश्च भेदाभेदः, इति विजयते अनेकान्तवादः, अथ प्रज्ञापनायास्तदवधिमाह - 'जाव-वेमाणिया णं भंते ! फासचरिमेणं किं चरिमा, अचरिमा ? गोयमा ! चरिमा वि, अचरिमा वि' नहीं कहो जा सकती है परन्तु ऐसी मान्यता एकान्ततः नहीँ हैक्योंकि वह रत्नप्रभापृथिवी लोकाकाशके असंख्यात प्रदेशोमें अवगाढ है. अतः इस अपेक्षा उसमें चरमभागावस्थित खंडोंजी अनेकतासे 'चरमाणि' इस बहुवचनान्त चरम शब्दका व्यपदेश हो सकता है. तथा जो आकाशप्रदेश उन प्रान्तभागोंमें अवस्थित हैं वे तथाविध एक परिणामरूपसे युक्त हैं-इस लिये तन्मध्यवर्ती क्षेत्रखण्डमें एकता होने से वह 'अचरम' ऐसे एक वचनान्त शब्दसे भी कही जा सकती है। चस्मान्त प्रदेशरूप और अचरमान्त प्रदेशरूप वह प्रदेशों की विवक्षाकी परिकल्पनासे हो जाती है। रत्नप्रभापृथिवीके जो बाह्य खण्डके प्रदेश हैं वे चरमान्त प्रदेश हैं और जो मध्यखंडके प्रदेश हैं वे अचरमान्त प्रदेश हैं । इस एकान्तवादकी निम्सनता बतानेवाले और यथार्थ अर्थकी प्ररूपणा करनेवाले अनेकान्तः वादसे यह बात पुष्ट की गई है कि रत्नप्रभापाथवीमें और उसके अवयवोंमें कचित् अवयवावयवी रूपता है और कथंचित् भेदाभेद. रूपता है । इस तरहके कथनसे यहाँ अनेकान्तवादको विजयशील प्रकट किया गया है। अब गौतम स्वामी प्रभुसे ऐसा पूछते हैंઅચરમાન્ત પ્રદેશરૂપ કહી શકાય નહીં પણ એવી માન્યતા એકાન્તત; નથી. કેમકે તે રત્નપ્રભા પૃથ્વી કાકાસના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહન કરે છે. એટલા માટે તે अपेक्षा तमा यमलागावस्थित पानी ताथी 'चरमाणि' सेवा अवयनना શબ્દને વ્યપદેશ કરી શકાય છે. તથા જે આકાશ પ્રદેશ તે પ્રાંત ભાગોમાં રહેલા છે તે પ્રકારના એક પરિણામરૂપથી યુકત છે. એટલે તન્મધ્યવતી ક્ષેત્ર ખંડમાં એકતા હોવાથી તે अचरम' सेवा से क्यान्त शमयी ५ ही सय . यमान्त प्रदेश३५ अने. અચરમાન્ત પ્રદેશરૂપે તે પ્રદેશોની વિવિક્ષાની પરિકલ્પનાથી કલ્પી શકાય છે. રત્નપ્રભા પૃથ્વીના જે બાહ્ય ખંડના પ્રદેશ છે. તે ચરમાન્ત પ્રદેશ છે અને જે મધ્યખંડના પ્રદેશ છે. તે અચરમાન્ત પ્રદેશ છે. આ એકાંતવાદની નિરસતા બતાવવાવાળા અને યથાર્થ અર્થની પ્રરૂપણા–કરવાવાળા અનેકાન્ત વાદથી આ વાત પુષ્ટ કરવામાં આવી છે. કે રતનપ્રભા પૃથ્વીમાં અને તેના અવયમાં કઈ રીતે અવયવાવયવી રૂપતા છે અને કઈ રીતે ભેદભેદ રૂપતા છે એ રાતના કથનથી અહીઆ અનેકાન્ત વાદને વિજયશીલ પ્રગટ કરવામાં આવ્યું છે. श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy