SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ २७० भगवतीमत्रे किं ज्ञानिनः, अज्ञानिनो वा भवन्ति ? भगवानाह-'पंच नाणाई, तिनि अन्नाणाई भयणाए' हे गौतम ! साकारोपयोगवन्तो जीवाः ज्ञानिनो भवन्ति, अज्ञानिन श्च, तत्र ज्ञानिनां पञ्च ज्ञानानि, भजनया भवन्ति, तथाहि-कदाचित् हे, कदाचित् त्रीणि, कदाचिच्चत्वारि, कदाचिदेकमेवेत्यर्थः, तत्र यच्च कदाचिदेकम्, यच्च कदाचिद् द्वे इत्याधुच्यते तद् लब्धिमात्रापेक्षया बोध्यम्, उपयोगापेक्षया तु एकदा एकमेव ज्ञानमज्ञानं वा भवति, इति विज्ञेयम्, अज्ञानिनां तु त्रीणि अज्ञानानि वे क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं ? ऐसा यहां यह प्रश्न हैइसके उत्तर में प्रभु कहते हैं- 'पंचनाणाइं, तिन्नि अन्नाणाई भयणाए' हे गौतम ! साकार उपयोगवाले जीव ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं। इनमें जो ज्ञानी होते हैं वे भजनासे पांच ज्ञानवाले होते हैं- कितनेक साकारोपयोगवाले जीव कदाचित् दो ज्ञानवाले हैं, कितनेक साकार उपयोगवाले जीव कदाचित् तीन ज्ञानवाले होते हैं, कितनेक जीव कदाचित् चार ज्ञानवाले होते हैं और कितनेक जीव कदाचित् एक ही ज्ञानवाले होते हैं। 'कदाचित् एक, कदाचित् दो आदि उपयोगवाले जीव होते हैं' ऐसा जो कहा गया हैं वह लब्धिकी अपेक्षासे कहा गया है ऐसा जानना चाहिये। क्यों कि उपयोग एक समय में जीवमें एक ही होता है । चाहे वह ज्ञानरूप हो चाहे अज्ञानरूप । अज्ञानियों में तीन अज्ञान भजना से होते हैं । कदाचित् दो और कदाचित् तीन । यह पहिले प्रकट किया जा चुका है कि उपयोग साकार और अनाकारके भेदसे दो प्रकारका તે સાકાર ઉપયોગવાળા જીવ કહેવાય છે તેવા છેવો જ્ઞાની હોય છે કે અશાની! તેના उत्तरमा भगवान रहेछ है ' पंच नाणाई तिनि अन्नाणाई भयणाए' गौतम ! સાકાર ઉપયોગમાળા છે જ્ઞાની અને અજ્ઞાની બે પ્રકારના હોય છે. તેમાં જે જ્ઞાની હેય છે, તે ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. કેટલાક સાકારપગવાળા જીવ કેઈવાર બે જ્ઞાનવાળા અને કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા હોય છે. કેટલાક જીવ કદાચિત ચાર જ્ઞાનવાળા હોય છે અને કેટલાક જીવ કદાચિત એકજ જ્ઞાનવાળા હોય છે. કદાચિત એક અને કોઈવાર બે આદિ ઉપયોગવાળા જીવ હોય છે, એવું જે કહેવામાં આવ્યું છે તે લબ્ધિની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે તેમ સમજવું. કેમકે ઉપયોગ એક સમયમાં જીવને એકજ હોય છે. ચાહે તે જ્ઞાનરૂપ હોય ચાહે અજ્ઞાનરૂપ અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. કેઈવાર બે અને કઈવાર ત્રણ અજ્ઞાન હોય છે. એ પહેલાં પ્રગટ કરવામાં આવ્યું છે કે ઉપગ સાકાર અને અનાકારના ભેદથી બે પ્રકારના હોય છે. श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy