SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ म. ९ लब्धिस्वरूपनिरूपणम् ४५९ तथैव वक्तव्यम्, तत्र चक्षुरिन्द्रियलब्धिकाः, घ्राणेन्द्रियलब्धिकाश्च ये पञ्चेन्द्रिया स्तेषां केवलज्ञानवर्जानि चत्वारि ज्ञानानि, त्रीणि चाज्ञानानि भजनयैव. ये तु विकलेन्द्रियाश्चक्षुरिन्द्रिय-घ्राणेन्द्रियलब्धिकास्तेषां सासादनगुणस्थानकवर्तिसम्यगदर्शनित्वे आद्य ज्ञानद्वयम्,तदभावे तु आधमेवाज्ञानद्वयम्, चक्षुरिन्द्रिय-घाणेन्द्रियालब्धिकास्तु यथायोग्यं त्रिदयेकेन्द्रियाः, केवलिनश्च, तत्र द्वीन्द्रियादीनां सासादनगुणस्थानकवर्तित्वे आधज्ञानद्वयं संभवति, तदभावे तु आद्यमज्ञानद्वयं संभवति, प्रकारसे इन चक्षुइन्द्रिय लब्धिवालोंमें, घाणेन्द्रिय लब्धिवालों में और इनकी अलब्धिवालोंमें जानना चाहिये । तात्पर्य कहनेका यह है किजो जीव चक्षुइन्द्रिय लब्धिक और घ्राणेन्द्रियलब्धिक पंचेन्द्रिय ज्ञानी हैं उनमें केवलज्ञान वर्ज चार ज्ञान होते हैं और जो अज्ञानी है, उनमें तीन अज्ञान होते हैं सो ऐसा यह कथन भजनासे ही जानना चाहिये नियमसे नहीं। तथा चक्षुइन्द्रिय और घ्राणेन्द्रियलब्धिक जो विकले. न्द्रिय जीव हैं वे यदि सासादन गुणस्थानवर्ति सम्यगदर्शनवाले हैं तो उनमें आदिके दो ज्ञान होते हैं और यदि अज्ञानी हैं तो इनमें आदिके दो अज्ञान होते हैं। चक्षुइन्द्रिय, घाणेन्द्रिय अलब्धिक यथायोग्य तीन इन्द्रियवाले जीव, दो इन्द्रियवाले जीव, एकेन्द्रिय जीव एवं केवली होते हैं- सो द्वीन्द्रियादि जीव जब सासादन गुणस्थानवर्ती हां तब ज्ञानी होनेसे इनमें आदिके दो ज्ञान होते हैं और यदि ये सासादन गुणस्थानवर्ती न हों-तब अज्ञानी होनेसे इनमें आदिके તથા તેની અલબ્ધિવાળાઓમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન અને એક જ્ઞાન કહેલ છે. એજ પ્રકારથી આ ચક્ષઈદ્રિયલબ્ધિવાળાઓમાં, ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાઓમાં અને તેની અલબ્ધિવાળાઓના વિષયમાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ચક્ષુઇન્દ્રિયલબ્ધિવાળા અને ધ્રાણેન્દ્રિય લબ્ધિવાળા પંચેન્દ્રિય જ્ઞાની છે તેમાં કેવળજ્ઞાન છોડીને ચાર જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની હોય છે તેમાં ત્રણ અજ્ઞાન હોય છે. આ કથન ભજનાથી સમજવું, નિયમથી નહીં. તથા ચક્ષુદ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિવાળા જે વિકલેન્દ્રિય જીવો હોય છે. તેઓ જે સાસાદન ગુણસ્થાનવર્તિ સમ્યગૂ દર્શનવાળા હોય તે તેમાં પહેલાના બે જ્ઞાન હોય છે. અને અજ્ઞાની હોય તો તેઓમાં આદિના બે અજ્ઞાન હોય છે. ચક્ષુઈદ્રિય, ઘાણેન્દ્રિય અલબ્ધિક યથાયોગ્ય ત્રણ ઇંદિયવાળા જીવે બે ઇંદ્રિયવાળા છે અને એ કેદ્રિય જીવ અને કેવળી હોય છે તેમજ દ્વિન્દ્રિયાદિક જીવ જ્યારે સાસાદન ગુણસ્થાનવતી હોય ત્યારે જ્ઞાની હોવાથી તેઓનાં આદિને બે જ્ઞાન હોય છે અને श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy