SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २ स. ७ लब्धिस्वरूपनिरूपणम् ४०९ इत्वरं, यावत्कथिका, तत्राल्पकालिकम् इत्वरम्, तच्च प्रथमान्तिमतीयङ्करतीर्थेषु अनारोपितव्रतस्य शिक्षकस्य भवति, यावत्कयिकश्च यावज्जीविकं सामायिकचारित्रं, तत्र मध्यमद्वाविंशतितीर्थङ्करतीर्थेषु महाविदेहविहरमाणतीर्थङ्करतीयवर्तिनां साधूनां बोध्यम्, तेषामुपस्थापनाया अभावात्, इत्वर सामायिकवतां साधूनामपि यावज्जीवं सावधयोगविरतिप्रतिज्ञानात् पुनश्च्छेदोप स्थापनीयचारित्रग्रहणे पूर्वचारित्रत्यागापत्या पतिज्ञाभङ्गः कथं नेति न सामायिक चारित्र हैं- यह सामायिकचारित्र दो प्रकारका होता हैएक इत्वर और दूसरा यावत्कथिक अल्पकालीनका नाम इत्वर है । इत्वर सामायिक चारित्र प्रथम और अन्तिम तीर्थकरके तीयमें प्रथम दीक्षा लेनेवालेको होता है । यावजीव रहनेवाले सामायिकचरित्र का नाम यावत्कर्थिक सामायिक चारित्र है। ___ यह चारित्र मध्यम २२ तीर्थकरोंके तीर्थमें महाविदेहमें विहरमाण तीर्थंकरोंके तीर्थमें वर्तमान साधुओंके होता है । क्योंकि उनमें उपस्थापनाका अभाव रहता है इसका कारण यह है कि ये साधु ऋजु प्राज्ञ होते हैं । इस लिये इनके चारित्रमें दोष नहीं लगते हैं । यहां ऐसी आशंका नहीं करना चाहिये कि- 'इत्वर सामायिकवाले साधुओंके भी जो सामायिकचारित्र होता है वह भी तो यावत् जीव मावद्ययोगविरतिरूप होता है- क्योंकि इसमें सावद्ययोगके त्यागकी प्रतिज्ञा यावत्जीव रहती है फिर छेदोपस्थापनीयचारित्रके ग्रहण करने में पूर्वचारित्र के त्याग होने की आपत्ति से प्रतिज्ञाभंगरूप दोष क्यों नहीं लगता है !' क्यों कि छेदोपस्थापनीयપ્રકારનું હોય છે. ૧ ઈવર અને બીજું યાવતકથિત ૨ અપકાલિનનું નામ ઇવર છે. ઇવર સામાયિક ચારિત્ર્ય પહેલાં અને છેલા તિર્થંકરના તીર્થમાં પ્રથમ દીક્ષા લેવાવાળાને થાય છે. યાવત-જીવંત પર્યત રહેવાવાળા સામાયિક ચારિત્ર્યનું નામ યાવકથિત સામાયિક ચારિત્રય છે. આ ચારિત્ર્ય મધ્યમ ૨૨ બાવીશમાં તિર્થંકરના તીર્થમાં તથા મહાવિદેહમાં વિચરતા તિર્થકરેના તીર્થમાં વર્તમાન સાધુઓને હોય છે. કેમકે તેમનામાં ઉપસ્થાપનાને અભાવ હોય છે. તેનું કારણ એ છે. સાધુ જુ અને પ્રાણ હોય છે. તેથી તેમના ચારિત્રમાં દોષ લાગતું નથી. અહીં એવી શંકા ન કરવી કે ઈવર સામાયિક સાધુઓને પણ જે સામાયિક ચારિત્ર્ય હોય છે તે પણ યથાવતજીવ સાવાગ વિરતીરૂપ હેય છે. કેમકે એમાં સાવલયાગના ત્યાગની પ્રતિજ્ઞા યાવતજીવ રહે છે. પછી છેદેપસ્થાપનીય ચારિત્ર્યના પ્રહણ કરવામાં પહેલાના ચારિત્ર્યના ત્યાગ થવાની આપત્તિથી પ્રતિજ્ઞા ભંગ દેષ લાગતો નથી. કેમકે સામાયિક ચારિત્ર ચારિત્ર્યમાં પણ श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy