SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २ स. ६ लब्धिस्वरूपनिरूपणम् ४०५ परस्वत्वापादनं कृतं तदव गृह्यमाणं प्रतिग्रहीत्रा आदेयलाभः, तस्य लब्धिः लाभलब्धिः ६, भोगलब्धि:- भोगो मनोहारिशब्दादिविषयानुभवनम् तस्य, लब्धिः भोगलब्धिः ७, अथ च पौनःपुन्येनय स्योपयोगः संभवति स वस्त्रभवनादिः उपभोगो व्यवह्रियते तस्य लब्धिरुपभोगलब्धिः ८, वीर्यलब्धिःवीर्यमात्मपरिणामो विशेषचेष्टालक्षणस्तस्य लब्धिः वीर्यलब्धिः ९, तथाइन्द्रियाणां-स्पर्शनादीनां मतिज्ञानावरणक्षयोपशमसंभूतानामेकेन्द्रियादिजातिनामकर्मोदयनियमितक्रंमाणां पर्याप्तकनामकर्मादिसामर्थ्यसिद्धानां द्रव्यभावरूपाणां लब्धिरात्मन इति इन्द्रियलब्धिः १०,। सिद्धान्तका कथन है- उसकी लब्धि होना- इसका नाम दानलब्धि है। प्रतिग्रहीताको दिये गये दानसे जो लाभ प्राप्त होता है उसका नाम लाभलब्धि है- यह लाभलब्धि लाभान्तराय कर्मके क्षयादिकसे प्राप्त होती है। मनोहारी शब्दादिक विषयोंका अनुभवन करना इसका नाम भोग है- इस भोग की प्राप्ति का नाम भोगलब्धि है। जिस वस्तुका बारबार उपयोग होता है उसका नाम उपभोग हैजैसे वस्त्र, भवन आदि- इसकी प्राप्तिका होना सो उपभोगलब्धि है। भोग और उपभोगका लक्षण इस प्रकारसे सिद्धान्तकारोंने कहा है 'भुक्त्वा परिहातव्यो भोगो, भुक्त्वा पुनश्च भोक्तव्यः । उपभोगोऽज्ञानवसनप्रभृति पंचेन्द्रियो विषयः ॥ आत्माका विशेषचेष्टा रूप जो परिणाम है उसका नाम वीर्य है, इस वीर्यको लब्धिका नाम वीर्यलब्धि है। मतिज्ञानावरण कर्म के લબ્ધિ થવી તેનું નામ દાન લબ્ધિ છે. પ્રતિ હિતાને (લેનારને) આપેલા દાનથી જે લાભ પ્રાપ્ત થાય તેનું નામ લાભલબ્ધિ છે. આ લાભ લબ્ધિ લાભાન્તરાય કર્મના ક્ષમાદિકથી પ્રાપ્ત થાય છે. મનોહારી શખા દિ વિષયને અનુભવ કરવો તેનું નામ જોગ છે. તેની પ્રાપ્તિનું નામ ભેગલબ્ધિ છે. એક વખત ભેગવવામાં આવે તે ભાગ છે. વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ છે. જેમકે વસ્ત્ર, ભવન ઈત્યાદિ) તેની પ્રાપ્તીનું કહેવું તે ઉપગ લબ્ધિ છે. લેગ અને ઉપભોગનું લક્ષણ સિદ્ધાંતકાએ નીચે પ્રમાણે દર્શાવેલ છે – 'भुक्त्वा परिहातव्यो भोगो' fullt. આત્માનું વિશેષ ચેષ્ટારૂપ જે પરિણામ છે તેનું નામ વીર્ય છે તે વીર્યની લબ્ધિનું નામ વીર્યલબ્ધિ છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયમથી ભાવેન્દ્રિયનું તથા એકેન્દ્રિયાઈ જાતિ નામ કર્મના ઉદયથી તથા પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પ્રાપ્ત श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy