SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श.८ उ.२ मू. ४ ज्ञानभेदनिरूपणम् _ ३२१ रहित होता है तथा यह कौनसा पदार्थ है इस प्रकारसे निर्देश्य कथन करने योग्य नहीं होता है । अर्थावग्रह सकल इन्द्रियोंके अर्थ विषयभूत पदार्थ के साथ व्यापक रहता है अर्थात् अर्थावग्रह पांच इन्द्रिय और मनसे उत्पन्न होता है इसलिये उसका यहां पर प्रथम कथन किया गया है। प्रदीपसे जिस प्रकार पदार्थ अभिव्यक्त (प्रगट) किया जाता है उसी प्रकारसे जिसके द्वारा अर्थ प्रकट किया जाता है उसका नाम व्यञ्जन है। यह व्यञ्जन उपकरणेन्द्रिय जो श्रोत्रादिक हैं उनका और उनके विषयभूत शब्दादिकोंका परस्पर संबंध स्वरूप माना गया है। अर्थात् उपकरणेन्द्रियका विषयके साथ संबंध होना यह व्यञ्जन है । इन्द्रिय और पदार्थ का संबंध होने पर ही इन्द्रियोंका शब्दादिरूप विषय श्रोत्रादिक इन्द्रियों द्वारा वापित किया जा सकता है, अन्यथा नहीं अतः सम्बन्धका नाम व्यञ्जन है । इन्द्रिय और पदार्थ के संबंधरूप व्यञ्जनद्वारा जो शब्दादिकरूप अर्थ का सर्वप्रथम अत्यल्पमात्रामें अवग्रह परिच्छेद होता है वह व्यञ्जनावग्रह है। तात्पर्य यह है कि प्रारंभमें ज्ञानकी मात्रा इतनी अल्प होती है कि उससे 'यह कुछ है' ऐसा सामान्य बोध भी नहीं होने पाता है। इसीका नाम अव्यक्तपरिच्छेद है और यही व्यञ्जनावग्रह है । अथवा એ પ્રકારના વિશેષ ધર્મની અપેક્ષીરહિત હોય છે. તથા આ કયે પદાર્થ છે? એવા પ્રકારના નિર્દેશ કથન કરવા યોગ્ય હેતું નથી. અર્થાવગ્રહ સકલ ઈન્દિના અર્થ– વિષયભૂત પદાર્થની સાથે વ્યાપક રહે છે. અર્થાત અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે. એટલા માટે તેનું અહીં પહેલા કથન કરેલ છે. દીવાથી જે રીતે પદાર્થ પ્રકટ કરાય છે એ જ રીતે જેના દ્વારા અર્થ પ્રકટ કરાય છે તેનું નામ વ્યંજન છે. એ વ્યંજન ઉપકરણેદ્રિય જે શ્રોત્રાદિક છે તેને અને તેના વિષયભૂત શબ્દાદિકનો પરસ્પર સબંધ રૂ૫ માને છે. અર્થાત ઉપકરણેન્દ્રિયને વિષયની સાથે સંબંધ થવો તેનું નામ વ્યંજન છે. ઈન્દ્રિય અને પદાર્થને સંબંધ થવા છતાં ઈન્દ્રિયને શબ્દાદિરૂપ વિષય શ્રોત્રાદિક ઈન્દ્રિ દ્વારા જણાય છે. અન્યથા ભિન્ન રીતે નહીં એટલા સારૂ સંબંધનું નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થના સંબંધરૂપ વ્યંજન દ્વારા જે શબ્દાદિ રૂપ અર્થને સર્વ પ્રથમ અતિ અપ માત્રામાં અવગ્રહ-પરિચ્છેદ થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. કહેવાને હેતુ એ છે કે શરુઆતમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેનાથી આ કંઈક છે એ સામાન્ય બંધ પણ થતું નથી તેનું નામ અવ્યકત પરિચ્છેદ છે श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy