SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ पमेयचन्द्रिका टीका श. ८३.१ स. १० सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् १२१ परिणता अपि। ये पर्याप्तकमूक्ष्मपृथ्वी० एवमेव । एवं यथानुपूा यस्य यानि शरीराणि इन्द्रियाणि च तस्य तानि भणितव्यानि यावत् ये पर्याप्तसर्वार्थसिद्धानुत्तरौपपातिक यावत्-देवपञ्चेन्द्रिय-वैक्रिय-तैजस-कार्मण-श्रोत्रेन्द्रिययावत् स्पर्शेन्द्रियप्रयोगपरिणताः, ते वर्णतः कालवर्णपरिणताः यावत् आयतसंस्थानपरिणता अपि । एवम् एते नवदण्डकाः ९ ॥सू० १०॥ टीका - 'जे अपज्जनसुहुमपुढविकाइयएगिदियओरालियतेयाकम्माफासिदियपओगपरिणया ते वण्णओ कालवनपरिणया वि जाव आययस ठाण' परिणयावि०) इसी तरह उनपुद्गलोंको भी जानना चाहिये जो पुद्गल पर्याप्त सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियके औदारिक, तैजस और कार्मण इनतीन शरीरोंके और एक स्पर्श नइन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं। इसी प्रकारसे क्रमशः सब और कथन जानना चाहिये इस तरह जिस जीवके जितने शरीर, जितनी इन्द्रियां होती हैं उसजीवके उतने शरीर और उतनी इन्द्रियां कहनी चाहिये । यावत् जो पर्याप्त सर्वार्थसिद्ध अनुत्तर विमानवासी देवपंचेन्द्रिय हैं उनके वैक्रिय, तैजस, कार्मणशरीर के प्रयोगसे, यावत् स्पर्श नइन्द्रियके प्रयोगसे परिणत हुए जो पुद्गल कहे गये हैं वे पुद्गलवर्णकी अपेक्षासे कालेवर्णकेरूपमें भी परिणत होते हैं यावत् आयतसंस्थानकेरूपमें भी परिणत होते हैं । (एवं एए नव दंडगा) इस तरह ये नौ दण्डक हैं । फासिदिय पओगपरि० ते वगओ कालवण्णपरि० जाव आययसं ठाणपरिणयावि) પર્યાપ્તક સુક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કાર્મણ, એ ત્રણ શરીરની એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં પુગલેના વર્ણાદિ વિષે પણ અપર્યાપ્તક પગલે જેવું જ કથન સમજવું. એ જ પ્રકારનું કથન અનુક્રમે બધાં જ વિષે સમજવું. આ વર્ણન કરતી વખતે જે જીવને જેટલાં શરીર અને જેટલી ઇન્દ્રિય હોય છે, તે જીવના એટલાં શરીર અને એટલી ઇન્દ્રિય કહેવી. આ પ્રકારનું કથન સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવ સુધીના જી વિષે સમજવું. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી પંચેન્દ્રિય દેવોના વિકિય, તૈજસ અને કામણ શરીરની શ્રોત્ર, ચક્ષુ, રસના, ઘાણ અને સ્પર્શ, એ પાંચે ઈન્દ્રિના પ્રાગથી પરિણત થયેલાં જે પુદગલે કહ્યાં છે, તે પુદગલે પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, યાવતું સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે. ( एवं एए नव दंडगा ) ॥ शत ते न१६४४ सभा . श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy