SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे महाशिलाकण्टकः संग्रामः२ इति, महाशिलाकण्टक इति-महाशिलेव कण्टको जीवितभेदकत्वाद् महाशिलाकण्टकः, यत्र तृणशलाकादिनाऽप्यभिहतस्याश्वहस्त्यादेमहाशिलाकण्टकेनेवाभ्याहतस्य वेदना जायते स संग्रामो महाशिलाकण्टक उच्यते। अयं संग्रामः किमर्थं जात इति तदुत्पत्तिरियम्आसीचम्पायां कूणिको नाम राजा। तस्य हल्ल-विहल्ल-नामानौ द्वौ लघुभ्रातरौ। एतौ श्रेणिकप्रदत्तसेचनकहस्त्यारूढौ दिव्यकुण्डलचसनहारविभूषितों यथेच्छं विलसन्तौ पद्मावतीदेवोप्रेरणया कूणिकेन हस्तिनं याचितौ । तौ याद जैसा किया है वह वक्ष्यमाण वस्तु क्या है ? तो इसी बातको स्पष्ट करनेके लिये सूत्रकार कहते हैं वह वक्ष्यमाण वस्तु महाशिलाकण्टक संग्राम है। महाशिलेव कण्टको जीवितभेदकत्वात् महाशिलाकंटकः' जिस संग्राममें तृण शलाका आदिसे भी अभिहतहुए अश्व हस्ती आदिको ऐसी वेदना हो कि जैसी वेदना प्राणीको महाशिला एवं कण्टकसे अभिहत (घायल) होने पर होती है । उसी संग्रामका नाम महाशिलाकंटक संग्राम है । इस संग्रामकी उत्पत्ति इस प्रकारसे हुई है चम्पा नगरीमें कणिक नामके राजा थे । इनके हल्ल और विहल्ल ये दो छोटे भाई थे। श्रेणिक राजाने इन्हें एक हाथी जिसका नाम सेचनक था दिया था । एक दिनकी बात है कि ये दोनों भाई दिव्यकुण्डल, दिव्य वसन और दिव्यहारसे विभूषित होकर आनन्दोल्लास मग्न बने हए उस हाथी पर बैठ कर नगर से बाहिर निकले पद्मावती देवीने जी कि कूणिक राजाकी रानी थी એ જ અહંત પ્રભુએ સ્પષ્ટ પ્રતિભાસને સભાવ હેવાને લીધે જાણે કે યાદ જ કરી લીધી હોય છે. તે વફ્ટમાણ વસ્તુ કઈ છે, એ જ વાતને સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે. - ते १क्ष्यमा १२तु 'मशिखाट सभाम' छे. 'महाशिलेव कण्टको जीवित भेदकत्वात महाशिलाकंटकः ' सश्राममा तृjust l६ पडे घायल येता ઘડા હાથી આદિને એવી વેદના થાય છે કે જેવી વેદના મહાશિલા અને કંટક વડે ઘવાયેલાં પ્રાણીઓને થાય છે, એવા સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે. તે સંગ્રામની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ હતી. ચંપા નગરીમાં કૂણિક નામે રાજા રાજ્ય | કરતો હતો. તેને હલ અને વિહલ નામે બે ભાઈઓ હતા. તે બન્ને ભાઈઓ કૂણિકથી નાના હતા. શ્રેણિક રાજાએ તેમને સેચનક નામે એક હાથી આયે હતે. હવે એક દિવસે એવું બન્યું કે તે બન્ને ભાઈઓ દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય હાર ધારણ કરીને, ઘણુ જ આનંદેલાસમાં મગ્ન થઈને તે હાથી પર સવાર થઈને શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy