SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ७ उ. ९ म.१ प्रमत्तसाधुनिरूपणम् ६७७ परिणमयति, अन्यत्रगतान् वा पुद्गलान पर्यादाय परिणमयति ? भगवानाहहे गौतम ! इहगतानेच पुद्गलान् पर्यादाय परिणमयति, नो तत्रगतान पुद्गलान् पर्यादाय परिणमयति, नो वा अन्यत्रगतान् पुद्गलान् पर्यादाय परिणमयति इति भगवतः समाधानपर्यन्तं संग्राह्यम् तथा च कृष्णादिवर्णपरिणमाता है ? उत्तर में प्रभु ने उनसे ऐसा कहा- हे गौतम ! वह वैक्रियलब्धि वाला प्रमत्त अनगार इहगत पुद्गलों को ही ग्रहण करके उन्हें स्निग्ध पुद्गलादिक के रूप में परिणमाता है । तत्रगत पुद्गलों को ग्रहण करके स्निग्धपुद्गलादिक के रूप में नहीं परिणमाता है और न अन्यत्रगत पुद्गलों को ग्रहण करके स्निग्धपुद्गल आदि के रूप में परिणमाता है। ऐसा भगवान् का कथन समाधानपर्यन्त यहां ग्रहण करना चाहिये । तथा च-कृष्णादिवर्ण, नीलादिवर्णपरिणामविषयक दश आलापक होते हैं। गन्धविषयक एक आलापक होता है। रसविषयक दश आलापक होते हैं। स्पर्श विषयक ४ आलापक होते हैं। इस तरह सब मिलकर कुल २५ आलापक हो जाते हैं। तथा एकवर्ण और एकरूप आदि विषयक ४ आलापक जो अभी२ कहे गये हैं इन २५ आलापकोंमें मिलादेनेसे सब आलापक २९ हो जाते हैं। पांचवों के दश आलापक इस प्रकारसे हैं काल कृष्णवर्णको नीलरूपसे वह परिणमाता है १, कालेको लोहितरूपसे वह परिणमाता है २, कालेको पीतरूपसे परिणमाता है ३, कालेको शुक्लवर्णरूपसे परिणमाता है ४, नीलको लोहितवर्णरूपसे परिणमाता है ५, હે ગૌતમ! તે વૈક્રિય લબ્ધિવાળો પ્રમત્ત અણગાર આ લેકગત પુદગલોને પ્રહણ કરીને જ તેમને ચિનગ્ધ પગલાદિકરૂપે પરિણાવે છે, ત્યાં રહેલા પુદગલેને ગ્રહણ કરીને અથવા બીજે ઠેકાણે પુગલેને ગ્રહણ કરીને તે તેમને સિનગ્ધ પુદ્ગલાદિકરૂપે પરિણાવી શકતે નથી. એ જ પ્રમાણે કૃષ્ણદિવર્ણ, નીલાદિવણું પરિણામ વિષયક દસ આલાપક બને છે, ગળ્યવિષયક એક આલાપક બને છે, રસવિષયક દસ આલાપક બને છે અને સ્પર્શવિષયક ૪ આલાપક બને છે. આ રીતે કુલ ૨૫ આલાપક બની જાય છે તથા એકવણું અને એકરૂપ આદિ વિષયક ચાર આલાપકે તે ઉપર આપી દીધાં છે. ઉપર્યુકત ૨૫ આલાપકે સાથે આ ચાર આલાપકે મેળવી દેવાથી એકંદરે ૨૯ આલાપકે બને છે. પાંચવર્ણ વિષયક ૧૦ આલાપ નીચે પ્રમાણે સમજવા (૧) કૃષ્ણવર્ણને નીલવર્ણરૂપે તે પરિણાવે છે. (૨) કૃષ્ણવર્ણને રક્તવર્ણરૂપે તે પરિણુમાવે છે. (૩) કૃષ્ણવર્ણને પીળાવર્ણરૂપે પરિણુમાવે છે. (૪) કૃષ્ણવર્ણને શુકલ શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy