SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.७ उ. ८ सु. ५ आधाकर्मभोक्तबन्धनिरूपणम् ६६३ भणितं तथा अत्रापि भणितव्यम्, तत्प्रकरणावधिमाह-यावत्-शाश्वतः पण्डितः पण्डितत्वम् अशाश्वतत्वमिति पर्यन्तं यावत्पदेन संग्राह्यम् । तथा च प्रथमशतकस्य नवमोद्देशे-हे गौतम! आधाकर्म आहारं भुञ्जानः साधुः आयुष्कम वर्जयित्वा सप्त कर्मप्रकृतीः शिथिलबन्धनबद्धाः गाढबन्धनबद्धाः प्रकरोति यावत्अनुपर्यटति संसारचक्रे परिभ्रमति, इत्यारभ्य पण्डितः शाश्वतः, पण्डितत्वमशाश्वतमिति पर्यन्तं सर्व संग्राह्यम्, अन्ते गौतम आह-'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! तदेवं भवदुकं सत्यमेव, तदेवं भवदुक्तं सत्यमेव इति ॥सू० ५॥ इति श्री-जैनाचार्य-जैनधर्म दिवाकर-पूज्यश्री-घासीलालबतिविरचितायां श्रीभगवतीसूत्रस्य अमेयचन्द्रिकाख्यायां व्याख्यायां सप्तमशतकस्य अष्टमोद्देशकः समाप्तः ॥७- ८॥ अशाश्वत है' यहाँ तक जैसा कहा गया है- वैसा ही यहां पर कहना चाहिये । तथा-च-प्रथम शतकके नौवें उद्देशकमें हे गौतम ! ऐसा जो कहा है कि जो साधु आधाकर्म दोषसे दूषित आहार को अपने उपयोगमें लाता है वह आयुकर्म को छोडकर शेष सात कर्मप्रकृतियोंको कि जो पहिले शिथिल बंधवाली हो कर बंधी थीं गाढ बंधनसे बद्ध कर बांधता है यावत् संसारचक्रमें परिभ्रमण करता है यहांसे लेकर पण्डित शाश्वत है, पण्डितपना अशाश्वत है यहां तकका पाठ यहां सर्व ग्रहण कर लेना चाहिये । अन्तमें गौतम 'सेवं भते ! પહેલા શતકના નવમાં ઉદેશમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું તે પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે,” આ સૂત્રાંશ સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવું. પહેલા શતકના નવમા ઉદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- “હે ગૌતમ ! જે સાધુ આધાકમ દોષથી દૂષિત આહારને પિતાના ઉપયોગમાં લે છે, તે આયુકમ સિવાયની સાત કર્મ પ્રકૃતિ કે જે પહેલા શિથિલ બંધવાળી હતી તેમને ગાઢ બંધનથી બાંધે છે અને સંસારરૂપી સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે, આ સૂત્રપાઠથી શરૂ કરીને પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે, આ સૂત્રપાઠ સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને ४९ - 'सेवं भंते ! सेवं भंते ति' हे महन्त ! आपनुं ध्यन सत्य छे. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy