SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमत्रो वक्तव्यं स्यात् ? भगवानाह-'हंता, गोयमा ! जे इमे असभिणो पाणा, पुढविकाइया, जाव-वणस्सइकाइया, छट्ठा य जाव वेयणं वेएं तीति वत्तव्वं सिया' हे गौतम ! हन्त, सत्यम् ये इमे असंज्ञिन: अमनस्काः प्राणाः प्राणिनः, तद्यथा -पृथिवीकायिकाः, यावत-अप्कायिकाः, तेजस्कायिकाः, वायुकायिकाः, वनस्पतिकायिकाः, षष्ठाश्च यावत्-एके केचन संमूच्छिमाः त्रसाः, एते खलु अन्धअज्ञानवाले होते हैं, मूढ तत्त्वश्रद्धारहित होते हैं अन्धकारमें प्रविष्ट हुए जैसे होते हैं, और तमः पटल ज्ञानावरण, मोह-मोहनीयरूप जालसे आच्छादित रहते हैं। अतःये जो सुखदुःखरूप वेदनाका वेदन करते हैं वे अनिच्छापूर्वक अज्ञानदशामें करते हैं ऐसा कहा जा सकता है क्या ? वेदनाके अनुभवनमें इच्छाका नहीं रहना इसका नाम अकाम है क्योंकि ये सब जीव अमनस्क होते हैं अतः इनके मन नहीं होता है । यह अकाम ही जिस वेदनाके वेदनमें कारण हो वह अकामनिकरण है। इसीलिये गौतमने प्रभुसे ऐसा पूछा है कि जब ये जीव असंज्ञी हैं तो इनके इच्छा तो होती नहीं है फिर भी सुखदुःखका वेदनका वेदन तो इनके द्वारा होता ही है अतः वह वेदन विना इच्छाके ही अज्ञान अवस्थामें होता होगा ऐसा माना जा सकता है क्या ? इसके उत्तर में प्रभु उनसे कहते हैं 'हंता, गोयमा ! जे इमे असन्निणो पाणा, पुढविकाइया जाव वणस्सइकाइया वेति इति वत्तव्वं सिया । म ( अज्ञान वा ) डाय छ. भूद तत्पश्रद्धा રહિત હોય છે. અંધકારમાં ડૂબેલાં હોય છે, અને તમ પટલ જ્ઞાનાવરણુ, મેહનીયરૂપ અંધકાર જાળથી આચ્છાદિત હોય છે. હે ભદન્ત ! એવાં તે અસંજ્ઞી છે જે સુખ દુઃખરૂપ વેદનાનુ વેદન કરે છે, તે અનિચ્છાપૂર્વક અજ્ઞાન દશામાં જ કરે છે, એવું કહી શકાય ખરૂં ? વેદનાના અનુભવમાં ઈચછાને સદૂભાવ ન રહે તેનું નામ જ અકામ છે. અસંસી છોમાં મનને અભાવ હોય છે તેથી તેઓમાં ઇચ્છાશકિતને પણ અભાવ જ હોય છે. જે વેદનાના વેદનમાં તે અકામ જ કારણરૂપ હોય છે તે વેદનાને “અકામનિકરણ” કહે છે. તેથી જ ગૌતમ સ્વામીએ એ પ્રશ્ન પૂછે છે કે તે જેવો અસંશી હોવાથી તેમનામાં ઇચ્છા જેવું કંઈ પણ સંભવી શકતું જ નથી. છતાં તેમના દ્વારા પણ સુખદુઃખનું વેદન તે થાય છે જ. તે વેદન ઈચછા કર્યા વિના જ અજ્ઞાનાવસ્થામાં જ થતું હશે, એવું : માની શકાય ખરૂં ? ગૌતમ સ્વામીના પ્રશ્નને ran भापता महावीर प्रभु तेभने ४ छे । हता गोयमा! जे इमे असन्मिणो पाणा, पुढविकाइया जाव वपस्सइकाइया छहाय जाव चेयणं नेएंतीति શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy