________________
भगवतीसूत्रे
४१०
टीका - जीवा णं भंते ! किं संजया, असंजया, संजया संजया ?' गौतमः पृच्छति - हे भदन्त ! जीवाः खलु किं संयताः संयच्छन्ति = सावधव्यापारेभ्यो निवर्त्तन्ते इति संयताः = सर्व विरता भवन्ति ? किंवा असंयताः तद्भिन्ना भवन्ति ? अथवा संयतासंयताः = विरताविरताः भवन्ति ? भगवानाह - (मणुस्सा सव्वत्थोवा पञ्चक्खाणी, पच्चक्खाणापचक्रवाणी संखेज्जगुणा, अपचक्खाणी असंखेज्जगुणा ) प्रत्याख्यानी मनुष्य सबसे कम हैं । प्रत्याख्यानाप्रत्याख्यानी मनुष्य संख्यातगुणे हैं । अप्रत्याख्यानी मनुष्य असंख्यातगुणें हैं ।
टोकार्थ - मूलगुणप्रत्याख्यानी आदि जीवों में संयतत्व आदिकी संभा वना होने के कारण यहां पर सूत्रकारने संयतादिकी वक्तव्यता प्रकटकी है इसमें गौतमने प्रभुसे ऐसा पूछा है कि 'जीवा णं भंते! किं संजया असंजया, संजया संजया' हे भदन्त ! जीव क्या संयत होते हैं ? या असंयत होते हैं? या संयतासंयत होते हैं ? सावध व्यापारों से जो निवृत्त होते हैं वे संयत कहलाते हैं। दूसरे शब्दों में इन्हें सर्वविरति कहते हैं । सावध व्यापारों से जो निवृत्त नहीं होते हैं, वे असंयत कहे गये हैं। जिनमें कुछ- अणुव्रतों की अपेक्षा से संयमभाव और महाव्रतों के अभाव से असंयम भाव ये दोनों अवस्थाएँ होती हैं ऐसे पंचमगुणस्थानवर्ती जीव संयतासंयतवाले कहलाते हैं इसके उत्तर में प्रभु पच्चक्खाणी, पच्चक्खाणापच्चक्खाणी संखेज्जगुणा, अपचक्खाणा असंखेज्जगुणा ) પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં હોય છે, પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની મનુષ્યેા સ ંખ્યાતગણા હાય છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યે અસંખ્યાતગણા હાય છે.
ટીકા- મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ જીવામાં સયતત્વ આદિની સંભાવના હાવાથી સુત્રકાર આ સુત્ર દ્વારા સમૃત, અસંત આદિની વકતવ્યતા પ્રકટ કરે છેઆ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે'जीवा णं भते ! किं संजया, असंजया, संजयासंजया ?' हे लहन्त ! लवा શું સયત હાય છે, કે અસયત હોય છે? કે સયતાસંયત હોય છે?
સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થયા હાય એવાં જીવેને સંયત કહે છે. વળી તેમને માટે બીજો શબ્દ ‘સવિરતિ’ છે. જે જીવા સાવદ્ય વ્યાપારા (પ્રવૃત્તિ)થી નિવૃત્ત થયા હાતા નથી તેમને ‘અસયત’ કહે છે. જે જીવામાં અણુવ્રતાની અપેક્ષાએ થેાડા સંયમભાવના સદ્ભાવ હાય છે અને મહાત્રતાને અભાવે થાડા સંચમભાવના અભાવ હાય છે,
આ રીતે સયમ અને અસયમ, એ અને અવસ્થાના સદ્ભાવવાળા જીવાને ‘સંચતાસ ચત’ કહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : પ